________________
૩૫૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અરે મારે, લેભ ત્યજે જે ધીર, તસ સવિ સંપતિ કિકરી છરેજી. .. , - સુજશ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુરસુંદરી. કરે છે. ૮
૧૦, રાગ પાપસ્થાનિક સ્વાધ્યાય *સ્વામિ યુગમંધર સુ સસનેહે રે,
અથવા સુણ મોરી સજની ! રજની ન જાએ ર-એ દેશી. પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહિન પામ્યા તેહને તાગ ૨ રાગે વાહ્યા હરિ હર બંભા રે, રાચે નાચે કરે ય અચંભા છે. રાગ કેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે જેહના છોરૂ ઇંદ્રિય પરચો રે, તેહને કીધે એ સકલ પ્રપંચે રે. ૨ જે સદાગમ વશ હુઈ જાણ્યું રે, તે અપ્રમત્તતા શિખરે વાપરે ચરણધરમ-નૃપ શેલ-વિવેકે રે, તેહથ્થુ ન ચલે રાગી કે રે. ૪ બીજા તે સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા , રાગે પાડયા તે પણ ખૂતારે, નરક નિદે મહા દુઃખ જુત્તા ૨.૭ ૪ રાગ-હરણ તપ-જપ કૃત ભાખ્યા રે, તેહથી પણિ જે ભવા
ચાખ્યા રે તેને કેઈ ન છે પ્રતિકાર રે, અમિય હુએ વિષ તિહાં
ચારે ૨? ૫ * વિનયવિજય ઉ૦ કૃત વીશીમાંના યુગમંધર જિનસ્તવનની પહેલી પંકિત. ૧ પુણ્ય સુવિલાસ ૨ જેહને ૩ પંચ ૪ પ્રપંચ ૫ ઠાએ રે ૬ રાત્રે રાગે પડિયા તે નર નૃતારે, નરય નિગોદ માંહે દુઃખ જોતાં છે.
-
-
* *
* * *