________________
-
-
-
-
-
-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૫૩ જીરે મારે, સુણિએ બહુ લેભાંધ, ચક્રવર્તી હરિની કથા; રેજી , પામ્યા કહુક વિપાક, પવક રક્ત જલે યથા. છરેજી. ૨ , નિર્ધનને શત શાહ, શત લહે સહસ લેભિએ છરાજી, , સહસ લહે લખ લેભ, લખ લાવ્યે મન કેડીએ. રે જી. , કટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું જીરેજી.
ચાહે ચક્રી સુરંગ, સુર ચાહે સુરપતિપણું રે. ૪ મૂલે લઘુપણે લેભ, વાધે સરાવ પરિ સહી ઝરે .
ઉત્તરાધ્યયને અનંત, ઈરછા આકાશ સમી કહી છરેજી. ૫ , સ્વયંભૂરમણ સમુદ્ર, કોઈ જે અવગાહી શકે છે. , તે પણ લેભ-સમુદ્ર, પાર ન પામે બલ કે. જી. ૬
કેઈક લેભને હેત, તપ-શ્રુત જે હારે જડા, છરેજી કાગ-ઉડાવણ હેત, સુરમણિ નાખે તે ખડા. જી. ૭
૧ લેભા. ૨ ડિસેં. ૩ લાભ, લેભે. ૪ લાભ ૫ કોઈજે.
જૂઓ ગાથા ૩-૪-૫ માટે શ્રી યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશના નીચેના શ્લોક ૧૮-૨૦-૨૧.
a fષતિલાં, લોf૪ ટansfe જ ”
દોરીથરો નરેન્દ્રયં, નરેનર્તતા | चक्रवर्ती च देवत्व, देवोऽपीन्द्रय मिच्छति ॥"
" इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदृच्छा न निवर्तते । मूले लथीयांस्तल्लोभः, शराब इन वर्धते ॥"