________________
૪–સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય
૧
રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય;૨ તે થકી દૂરે ટલે રે, હિંસા નામ અલાય રે પ્રાણી ! ૬
રે.
૨. મૃષાવાદ પાપસ્થાનક સ્વાધ્યાય
—(*)—
લાલદે માત મલ્હાર—એ દેશી
[ ૩૪૩
ખીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ધ્યાન; આજ હૈ। છડા રે ભવ મડા ધર્મશું પ્રીતડીજી. ૧ વૈર–ખેદ-અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ; આજ હા થાયે રે, નવિ જાએ વ્યાધિ અપથ્યથીજી. ૨ રહિવું કાલિક સૂરિ, પરિજન વચન તે ભૂરિ આજ હા સહેવું રે, દિવ કહેવું જૂઠ ભયાક્રિકેજી. ૩ આસન ધરત આકાશ, વસું નૃપ હુ સુપ્રકાશ; આજ હા જૂઠે રે, સુર રૂઠે ઘાલ્યા રસાતલેજી. જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંહિ પવિત્ત: આજ હા તેને રે, નવિ ભય સુર–વ્યંતર યક્ષથીજી. જે નવિ ભાખે અલીક, ખેલે ઠાવું ઠીક આજ હા ટકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરે છ. ૬
2
૪
૫
૧-ખિમારે. ૨-સાઇ, સાંય. ૩-છાંડા રે ભાવિ માંડા. + સરખાવા :—કવિકૃત વૈરાગ્યકલ્પલતા-તૃતીય સ્તખક શ્લોક ૪૧ તે
તે પછીના.