________________
-
-
-
-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન ( ૨૭૫
જનવિરૂદ્ધ સેવે નહીં, જનપ્રિય ધમે સૂર મલિનભાવ મનથી ત્ય, કરી શકે અદ્ભર ૮ ઈહપરલેક અપાયથી, બીહે ભીરૂ જેહ અપયશથી વલી ધર્મને, અધિકારી છે. તેહ, ૯ અશઠ ન વંચે પર પ્રતે, લહે કત્તિ વિશ્વાસ, ભાવસાર ઉદ્યમ કરે, ધર્મ ઠામ તે ખાસ. ૧૦ નિજકાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર સુદખિન્ન જન સર્વને, ઉપદેય વ્યવહાર. ૧૧ અંગીકૃત ન ત્યજે ત્યજે, લજાએ અકાજ; ધરે દયાલ ધર્મની," દયા મૂલની લાજ. ૧૨ ધર્મમર્મ અવિતથ લહે, સેમદિરે મઝ0; ગુણસંગ કરે સદા, વરજે દેશ અણત્ય. ૧૩ ગુણરાગી ગુણ સંગ્રહે, સે ન ગુણ અનંત, ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવત. ૧૪ અશુભળ્યા કલુષિત મતિ, નાસે રતન વિવેક ધર્મોથી સથે હુએ, ધર્મનિદાન વિવેક ૧૫ ધર્મશીલ અનુકુલ યશ, સદાચાર પરિવાર ધર્મસુપફૂખ વિઘન રહિત, કરી શકે તે સાર. ૧૦ માંડે સવિ પરિણામહિત, દીરઘદશી કામ લહે દેષ ગુણ વસ્તુના, વિશેષણ ગુણધામ. ૧૭
૧-મ૨-કરે ૩-ભરૂક ૪-ધર્મઠાણ પધર્મને ૬-તથા