________________
•
૩-તત્ત્વગભિત સ્તવન વિભાગ : સાડા ત્રણસા ગાથાનું સ્તવન [૨૬૯ આચરણા તેહની નવી, કેતી કહિયે દેવ ? જિનજી ! નિત્ય વ્રૂટે છે સાંધતાં, ગુરુ વિષ્ણુ તેહની ટેવ. જિનજી! ક વૃત્તિપ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આપ; જિન ! તેહુ જ મૂઢા આલવે, જિમ ક્રુપુત્ર નિજ ખાપ. જિનજી! ૪ નૃત્યાદિક અણુમાનતા, સૂત્ર વિરાધે દીન; જિનજી ! સૂત્ર-અરથ-તદ્રુભયથકી, પ્રત્યેનીક કહ્યા તીન જિનજી! પ અક્ષર અજ એકલા,જો આદરતાં ખેમ; જિનજી ! ભગવઈઅંગે ભાખિયા, ત્રિવિધ અંતે કેમ. જિનજી! હું સૂત્ર અથ પહેલા બીજો, નિજ્જત્તીય મીસ; જિનજી ! નિરવશેષ ત્રીજે વલી, ઈમ ભાખે જગદીશ. જિનજી! છ છાયા નરચાલે ચલે, રહે થિતી તસ જેમ; જિનજી! સૂત્ર અથચાલે ચલે, રહે થિતી તસ તેમ. જિનજી! ૮ અર્થ કહે વિધિ ધારણા, ઉભય સૂત્ર જિમ ઠાણુ જિનજી ! તિમ પ્રમાણુ સામાન્યથી, નવિ પ્રમાણુ અપ્રમાણુ. જિનજી! હું
'ધ પ'શુ જિમ એ મલે, સૂત્ર અથ તિમ જાણીયે,
ચાલે ઈચ્છિત ઠાણુ; જિનજી ! કલ્પભાષ્યની વાણુ. જિનજી ! ૧
વિધિ—ઉદ્યમ–ભય–વના,
ઉત્સહ-અપવાદ; જિનજી!
તદ્રુભય અર્થે જાણીયે, સૂત્ર લે અવિવાદ. જિનજી! ૧૧
એહ ભેદ જાણ્યા વિના, કખામાઠુ લહુ ત; જિનજી ! લગન્તરપ્રમુખે ભગવતિન્ત. જિનજી! ૧૨
કરી, ભાખ્યું
૧ તેહવી નથી. ૨ મિલી ૩ ચલે