SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તત્વગતિ સ્તવન વિભાગઃ શ્રી શાંતિ જિન–સ્તવન [૨૦૩ નય વ્યવહાર કહે હવે રે, શું બોલ્યા એ મિત્ત, સમતા તુમને વાલહી, અમને પણ તિહાં દઢ ચિત્ત રે; અમે સંભારું નિત્ય નિત્ય રે કિરિયા પણ તાસ નિમિત્ત રે; એમ વધશે બેહને હિત રે. બલિ. ૫ પર ભેદ જે સિદ્ધના રે, રાજ-પંથ તિહાં જેડ તે મારગ અનુસારિણી, કિરિયા તેહશું ધરે નેહ રે; ક્ષણ માંહીં ન દાખે છેહ રે; આલસ છેડો નિજ દેહ રે; આલસુ ને ઘણું સંદેહ રે. બલિ. ૬ થાપે ભાવજ જે કહી રે, ભરતાદિક દિઠુત, આવશ્યક માંહિ કહ્યા, તે તે પાસસ્થા એકંત રે; તે તે પ્રવચન લેપે તંત રે; તસ મુખ નવિ દેખે સંત રે; એમ ભાખે શ્રી ભગવંત રે. બલિ. ૭ કિરિયા જે બહુવિધ કહી રે, તેહજ કર્મ પ્રતિકારક રેગ ઘણું ઔષધ ઘણું, કેઈને કેઈથી ઉપગાર રે, જિન-વૈદ્ય કહે નિરધાર રે, તેણે કહ્યું તે કીજે સાર રે, એમ ભાખે અંગ આચાર છે. બલિ. ૮ રાજ-પંથ ભાગે નહીં રે, ભાજે તે નાહના સે એ પણ મનમાં ધારો, એ એક ગાંઠે સે પર રે, શું ફૂલી થાઓ છો ભેર રે; જેમલીયે બિહું એક વેર રે; તે ભાંજે ભ્રાંતિ ઉકેર રે. બાલ૦ ૯ ૧-તિહાં શું. ર-ડે. ૩-દષ્ટાંત. ૪-ઈમ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy