________________
૪ .
તિણે જઈ રાયને વાણીએ, ઈણીપરે ચુગલી કીધા છણે કેટી નિધાન લાધે, તે સ્વામીને હેયા નરપતિ પૂછે શેઠને વાત કહો સહ કોય શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ સ્થળ મૃષાવાદને વળી, સ્થૂલ અદત્તાદાન છે ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાઉં નીરમાયા પિશુન વણીક કહે સ્વામી એ, ધર્મ ધુતારો થાય છે પાપ તસ વચને કરી તેહના, દ્રવ્યતણે અપહાર છે કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વારા રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કષ્ટ પણ આજ પંચમી તિથિતિણે, લાભ હોય કેઈ લષ્ટ દાદ પ્રાતઃસમે નૃપ દેખે, ખાલિ નિજ ભંડાર શેક ઘર મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકારા આવી વધામણી રાયને, તે બિહુની સમકાળા શેઠ તેડી કહે નરપતિ, વાત સુણે ઈણતાલ છે ૭ :
છે હાલ ૬ છે હરણી જવ ચરે લલના એ દેશી છે. ભૂપતિ ચમકા ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત
વ્રત ઈમ પાલીયે લલના ! ખેદ લહી ખામે ઘણું લલના, લાલહે પ્રશ્ન પૂછે સુખ શાતા
વ્રત ઈમ પાલીયે લલના છે ! કહો શેઠ એ કેમ નીપજ્યું લલના, લાલહે તુજ ઘર ધન
. કિમ હોય છે વટ |