________________
શલ્ય કાઢયું ત્રણ રૂજવ્યું, ગઈ વેદના હર રે પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ સૂર રે
સુધારા તિમ પડિક્કમણુ કાઉસગ્ગથી, ગયે દેશ સવિ દુષ્ટરે પછી પચ્ચક્ખાણ ગુણ ધારણે, હવે ધમ તનુ પુષ્ટરે
સુવાડા એહથી કર્મ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે ! અવિરતિ કુપથી ઉદ્ધરે, તપ અલંકાર સ્વરૂપ
સુનામા. પૂર્વજન્મ તપથી આદર્યો, વિશલ્યા થઈ નાર રે ! જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે
સુબાપા. રાવણે શક્તિ શએ હયે, પડ લક્ષમણ સેજ રે હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજરે
છઠું આવશ્યક કહ્યું એવું તે પચ્ચખાણ રે ! છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણરે
સુવાળા | | કલશ તપગચ્છ નાયક મુકિત દાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વર તસ પદ દીપક મેહઝીપક, શ્રી વિજય પ્રભુસૂરિ ગણધરો છે શ્રી કીર્તિવિજય ઉવઝાય સેવક વિનય વિજય વાચક કહે છે. છ આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપદ લહે ના