________________
ચારવાર ગુરૂ ચરણે, મસ્તક નામીએરે બાર કરી આવત
ખામેરે ! ખામેરે ખામેરે વલી તેત્રીસ આશાતનારે મારા ગીતાર્થ ગુણ ગિરૂઆ ગુરૂને વંદતારે, નીચત્ર ક્ષય જાય છે થાયેરે થાયે ઉંચ ગેત્રની અરજનારે કા આણ લગે કેઈ ન જગમાં તેહનીરે, પરભવ લહે
સૌભાગ્ય ! ભાગ્યરે ભાગ્યરે દીપે જગમાં તેહનુંરે જા કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદણાં રે, ક્ષાયિક સમતિ સાર પામ્યારે પામ્યારે તીર્થકર પદ પામશે રે પાપા શીતલ આચાર્યજિમ ભાણેજનેરે, દ્રવ્ય વાંદણ દીધા ભાવેરે ભાવેરે દેતાં વલી કેવલ લધુરે દા એ આવશ્યકત્રીજું એણપણે જાણજો રે, ગુરૂવંદણ અધિકાર કરજેરે કરજેરે વિનય ભકિત ગુણવંતની રે પછા
છે હાલ ૪ - | | ચેતન ચેતોરે ચેતનાએ દેશી છે જ્ઞાનાદિક જિનવર કહ્યાં રે, જે પાંચે આચાર તે દયવાર તે દિન પ્રતિરે, પડિક્કમીએ અતિચાર
જય જિન વીરજી એ છે આલઈને પડિકમીએરે, મિચ્છામિ દુક્કડં દેય છે મન વચ કાયા શુદ્ધ કરીને, ચારિત્ર ચેખું કરેય
છે જ. પરા અતિચાર શલ્ય ગોપવેરે, ન કરે દેષ પ્રકાશ માછી મલલ તણે પરેરે, તે પામે પરિહાસ છે જ. ૩