________________
૩૮૯ નાણ વિનયથી પામી છે, નાણે દરીસણ શુધ્ધ, ચારિત્ર દરિસણથી હુવે છે, ચારિત્રથી પણ સિધ્ધ. ભ. વિ. ૩ ગુરૂની આણ સદા ધરે છે, જાણે ગુરૂને ભાવ, વિનયવંત ગુરૂ રાગીયે છે, તે મુનિ સરળ સ્વભાવ.ભ.વિ. ૪ કણનું કુંડું પરિહરી છે, વિષ્ટાશું મન રાગ, ગુરૂ દ્રોહી તે જાણવા જ, સુઅર ઉપમ લાગ. ભ. વિ. ૫ કહ્યા કાનની કુતરી જ, ઠામ ન પામે રે જેમ, શીળ હીણ અકહ્યાગરા જી, આદર ન લહે. તેમ. ભ. વિ. ૬ ચંદ્ર તણી પરે ઉજળી છે, કરતિ તેહ લહંત, વિષય કષાય છતી કરી છે, જે નર વિનય વહેત. ભ. વિ. ૭ વિજયદેવ ગુરૂ પાટવી જી, શ્રી વિજય સિંહ સુરી, શિષ્ય ઉદય સાચક ભણે છે, વિનય સથળ સુખકંદ. ભ. વિ. ૮
૯- શ્રી જીવને શિખામણની સજઝાય છે કાંઈ નવિ ચેત રે ચિત્તમાં જીવડા રે, આયુ ગળે દિન રાત, વાત વિસારી રે ગર્ભાવાસની રે, કુણા કુણ તાહરી જાત.
કાંઈ નવિ ચેતે રે–૧ દેહીલ દીસે રે માનવ ભવ તણે રે, શ્રાવક કુળ અવતાર, પ્રાપ્તિ પુરી રે ગિરૂઆ ગુરૂ તણી રે, તુજ ન મળે વારેવાર,
કાંઈ નવિ ચેતે રે–૨ તું મત જાણે રે એ ધન માહરૂં રે, કુણ માતા કુણ તાત, આપ સ્વારથે સહુ કઈ મળ્યું રે, મ કર પરાઈ તું તાંત.
કાંઈ નવિ ચેતે રે-૩