________________
૩૪૦
જૈન તણે મુખે રહે છે, પગ બત્રીશ કહેવાય રે; ધમી નર પાસે વસે રે, પાપી સંગ ન જાય રે.
છે ના. એ ૩ ! આઠ સંપદાયે પરવરી રે, નારી છે દેવ સરૂપ રે, મુગતિ રમણી ઘણા મેળવ્યા રે, વડા વડેરા ભૂપ રે.
| | ના ૪ ગૌતમ સ્વામી પૂછીયું રે, ઉપદેય્ શ્રી વર્ધમાન રે; અઈમંતે ઋષિ પામી રે, ક્ષણમાં કેવળજ્ઞાન રે.
|
| નાટ છે પt અઢાર લાખ જુદા બેટડા રે, ઉપર ચોવીશ હજાર રે; એકને વીશ મૂકીયે રે, પામીજે સ્વર્ગ દુવાર રે.
| ના ૬ it સાધુ શ્રાવક સહુ આદરે રે, આદરે અરિહંત દેવ રે, મેઘવિજય ગણિ શિષ્ય કહે રે, એહની કરે ઘણી સેવ રે.
ના૦ | ૭ |
૪૪–ા શ્રી રહિણીની સજઝાય છે
છે ભરત નૃપ ભાવશુંએ-એ દેશી. ! શ્રી વાસુપૂજ્ય આણંદના એ, મઘવા સુત મનોહાર
જે તપ રેહિણી એ; રોહિણી નામે તસ સુતા એ, શ્રી દેવી માત મહાર.
I | જ૦ | કરે તન ધન અવતાર. | જ૦ ક૦ છે ૧ છે