________________
૩૪૧
પદ્મ પ્રભુના વયણથી એ, દુર્ગધા રાજકુમાર; એ જ૦ | રોહિણુ તપથી તે ભાવે એ, સુજસ સુગંધ વિસ્તાર.
છે જ. ક૭ | ૨ | નરદેવ સુર પદ ભેગવી એ, તે થયે અશક નરિંદ
છે જ ! રોહિણી રાણી તેહની એ, દયને તપ સુખ કંદ.
છે જ૦ ક૩ છે દુરભિગંધા કામિની એ, ગુરૂ ઉપદેશ સુણંત; જ રહિણી તપ કરી દુઃખ હરી એ, રોહિણી ભવ સુખવંત.
છે જ ક0 | ૪ | પ્રથમ પારણ દિન ઋષભના એ, રોહિણી નક્ષત્ર વાસ;
જ૦ | ત્રિવિધ કરી ત૫ ઉચ્ચ એ, સાત વરસ સાત માસ;
| | જ૦ ક| ૫ કરો ઉજમણું પૂર્ણ તપે એ, અશોક તરૂ તલ ઠાય; જ છે બિંબ રયણ વાસુપૂજ્યનું એ, અશેક રોહિણી સમુદાય.
છે જ૦ કo | ૬ | એક એક માદક ભલા એ, રૂપા નાણું સમેત; એ જ છે સાત સત્યાવીસ કીજીયે એ, વેશ સંઘ ભકિત હેત.
છે જ૦ ક. ૧ ૭ . આઠ પુત્ર ચારે સુતા એ, રોગ સેગ નવિ દીઠજગ છે પ્રભુ હાથે સંયમ લહ્યું એ, દંપતી કેવળ દીઠ છે જક
| ૮ |