SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ જરા કુત્તિ જોવન એ સસલેા, આહેડી જમ જાણા; જિહાં જાશે તિહાં એ મારે, ચિત્તમાં માં નિવ આણેા. ॥ ચેતન૦ ૫ ૧૪ એહવું જાણી ધર્મ આરાધા, શું કરે તે જમ અલિયે; વીર વિમલ ગુરૂ શિષ્ય વિશુદ્ધ કહે, જઈ શિવપુરમાં ભલિયેા. !! ચેતન૦ ૧૫ ।। ૧૦— ।। શ્રી તેર કાઠીયાની સજઝાય. I ચેતન તું તારૂં સંભાળ કે કયાંથી આવીયા; કયારે જવાના વિચાર કે કેમ બેસી રહયો. ॥ ૧ ॥ એલવતે વિનાશ કે ચોરના હરણ કરે; ઘર લાગ્યું છે તારૂ પછી થાશે તેર કાઠીયા નિત્ય તારૂં ધન ક્રોધ માન માયા લાભ, કે જઈને એમ કહે. ॥ ૩ u અનેા માલ અનગળ, કે ચોકી વિના રહે; આપણે કરીને વિચાર, કે જઇએ એને ઘરે. ॥ ૪ ॥ માહ રાયની ધાડ પડી, એને ઘેર જઈ; કાં નથી; ભય થકી. ॥ ૨ ॥ જ્ઞાન દ્રવ્ય તેણે લીધું, ત્રણે રત્ન સહી. ।। ૫ । પછી થયે નિધન, કે દરિદ્ર ષિયા; જ્ઞાની ખેલે એમ વાણી, ફ્યા કરે છે રાજગાર, અધેાગતિનુ દુઃખ, એને તેણે સુક્ષ્મ માદર પૂજ પૃથ્વી પાણી તે વા માલ બહુ ગયેા. ॥ ૬ ॥ । કીયું; વેઠીયુ.... ! છ 11 નિગેાદમાં; દેવાલું બહુ અપજ કે વનસ્પતિમાં. ૫ ૮ u
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy