SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાય વિભાગ ૧- છે શ્રી ગૌતમ પૃચ્છાની સજઝાય છે ગૌતમ સ્વામી પ્રછા કરેકહોને સ્વામી વર્ધમાનજી કેણે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હેય સ્વામી છે ૧ પર ઘર ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હોય; | | ગૌતમ થાપણ મેસે જે કરે, તેણે કમેં નિર્વશી હેય. | | ગૌતમ ૨ છે કેણે કમેં વેશ્યાને વિધવા, કેણે કમેં નપુંસક હોય સ્વામી દુર્ગ"છા કરે જિન ધર્મની, તેણુ કમેં વેશ્યા હોય. છે ગૌતમમા ૩છે. શીયલ અંડીને ભોગ ભેગવે, તેણે કર્મ વિધવા હોય; | | ગૌતમ | વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હોય. છે ગૌતમ છે જ છે કેણે કમેં ગર્ભથી ગલી જાઓ, કેણે કમેં પીઠી ભર્યા જાય; છે સ્વામી.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy