________________
સજઝાય વિભાગ
૧- છે શ્રી ગૌતમ પૃચ્છાની સજઝાય છે ગૌતમ સ્વામી પ્રછા કરેકહોને સ્વામી વર્ધમાનજી કેણે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હેય સ્વામી
છે ૧ પર ઘર ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હોય;
| | ગૌતમ થાપણ મેસે જે કરે, તેણે કમેં નિર્વશી હેય.
| | ગૌતમ ૨ છે કેણે કમેં વેશ્યાને વિધવા, કેણે કમેં નપુંસક હોય સ્વામી દુર્ગ"છા કરે જિન ધર્મની, તેણુ કમેં વેશ્યા હોય.
છે ગૌતમમા ૩છે. શીયલ અંડીને ભોગ ભેગવે, તેણે કર્મ વિધવા હોય;
| | ગૌતમ | વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હોય.
છે ગૌતમ છે જ છે કેણે કમેં ગર્ભથી ગલી જાઓ, કેણે કમેં પીઠી ભર્યા જાય;
છે સ્વામી.