________________
૨૭૪
૧૪– | શ્રી સીમંધર સ્વામી સ્તુતિ છે શ્રી સીમંધર જગ ધણી, તુજ ભેટણ મુજ ખંત ઘણી તુજ નામે દુગતિ દૂર ટળે, સુખ સંપદા સઘળી આવી મળે.
છે ૧ છે જંબુ દ્વીપે રાજતા, ચાર જિનેશ્વર છાજતા; ધાતકી આઠ જાણીયે, પુષ્કર તે આઠ વખાણીયે. . ર ા સમવસરણ જિન રાજતા, ગુણ પાંત્રીસ વાણીયે ગાજતા; વિહરમાન દીયે દેશના, અમૃત ધ્વનિ એક મના. ૩ શ્રી સીમંધર શાસન રખવાલી, પંચાગુલી દેવી લટકાળી; સંઘ સકળને હિતકારી, કીર્તિચન્દ્રકહે તે સુખકારી. | ૪ | ૧૫- છે શ્રી નેમિનાથની સ્તુતિ છે શ્રી ગિરનાર જે ગુણ નીલે, તે તરણ તારણ ત્રિભુવન તિલે; નેમિસર નમિયે તે સદા, સેવ્ય આપે સંપદા. . ૧. ઈદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે; જે અતીત અનામત વર્તમાન, તે જિનવર વંદુ વર પરધાન.
1 ૨ . અરિહતે વાણી ઉચ્ચરી, ગણધરે તે રચના કરી, પીસ્તાલીસ આગમ જાણીયે, અર્થ તેના ચિને આણીયે.
| | ૩ | ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિન શાસનની રખવાલિકા સમરું સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખ દાયિકા.