________________
ર૩૦ અંતર મુખની વાતે વિસ્તારી કરૂં, પણ ભીતરમાં કેરે
આપ આપજે ભાવ વિનાની ભકિત લુખી નાથજી, આશિષ આપે કાપ
સઘળાં પાપ જે. | વિ૦ છે પ છે યાદશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદૃશ રૂપે કદીયે ન
પળાય જો; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કેઈ બતાવે સ્વામી
સરળ ઉપાય જે. વિ૦ ૬ છે અતિશયધારી ઉપકારી પ્રભુ તું મ, મુજ મનમાંહે
પુરે છે વિશ્વાસ જે; ધર્મરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરજે આતમ
પરમાતમ પ્રકાશ જે. ૫ વિ૦ છે ૭ છે ૫૯– શ્રી જિન પ્રતિમાનું સ્તવન છે જેહને જિનવરને નહિં જાપ, તેહનું પાસું ન મેલે પાપ જેહને જિનવર શું નહિ રંગ, તેહને કદી ન કીજે સંગ.
છે ૧ જેહને નહિં હાલા વીતરાગ, તે મુક્તિને ન લહે તાગ જેહને ભગવંત શું નહીં ભાવ, તેહની કુણ સાંભળશે રાવ.
| | ૨ જેહને પ્રતિમા શું નહીં પ્રેમ, તે તે પામે નહીં સમકિત, પૂજા છે મુક્તિને પેય, નિત નિત ભાખે ઈમ ભગવંત.
| ૩ |