________________
૨૩૧
જેહને પ્રતિમા શું છે વેર, તેહની કહે શી થાશે પિર જેહને જિન પ્રતિમા નહી પૂજ્ય, આગમ બોલે તેહ અપૂજ્ય.
૪ છે. નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજે લહી પ્રસ્તાવ જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ.
છે ૫ છે. સત્તર અઠાણું અષાઢી બીજ, ઉજ્વલ કીધું છે બધિ બીજ; ઈમ કહે ઉદયરતન ઉવજઝાય, પ્રેમે પૂજે પ્રભુના પાય.
| | ૬ છે.
૬૦–ના શ્રી સામાન્ય જિન સ્તવન છે પ્રભુજી! પેટા લખાઈ મેરા, મેં સચ્ચા નેકર તેરા – પ્રભુજી
' મેં દિન ભર નેકર તેરશ, પ્રભુજી ! મૈ હદમી ચાકર તેરા, દત મંગાઈ દેઉં, કલમ મંગાઈ દેઉં ! પાના મંગાઈ દેઉ કેરા, મુક્તિ પુરીકી જાગીર લડાઈ
મુક્તક મુજરા મેરા. મેં પ્રભુજી ! ! ૧ જ્ઞાન ધ્યાનકા મહેલ બનાયા, દરવાજે રખ પિરા સુમતિ સીપાઈ નેકર રાખા, ચોર ન પાવે ઘેરા..
પ્રભુજી ! ર. પંચ હથિયાર જતન કરી રાખે, મનમાં રાખો ધીરા ક્ષમા ખફૂગ લઈ પાર ઉતર જાઉં, જબ તક મુજરા મેરા.
એ પ્રભુજી ! છે ૩ છે. કડી કેડી માયા જેડી, માલ ભર્યા સબ તેરા