________________
૧૮
જન્મ લીધે. વખતચંદભાઇના ત્રણ પુત્રા મેાહનલાલ વાડીલાલ અને ખૂબચંદ ભાઈ તેમાં વાડીલાના પુત્ર શ્રી ચીમનભાઇ તેઓશ્રીને માત્ર દશવ એટલે ખાલ્યકાળ અને અભ્યાસ કાળમાંજ પિતાશ્રીની પાંખ તૂટી ગઈ અને દશજ વર્ષની ઉંમરમાં કુટુંબની જવાબદારી સંભાળવાની પરિસ્થિતિ ઉભી થઈ ઉચ્ચ કુટુંબના ઉચ્ચ સંસ્કારને વારસે શરૂઆતથી જ મળેલે હાવાથી તે હિંમત હારી ન જતાં પિતાસમાન શ્રી મેાહનભાઈની છાયાતળે અને આપ બળે આગળ વધ્યા. શ્રી મેાહનભાઈના પણ માનવતા ગુણુભર્યાં ઔદાર્ય ગાંભીર્ય વિગેરે ગુણાથી વાસિત બન્યા.
તેએશ્રી તરફથી વીશા પોરવાડ જ્ઞાતિને અવારનવાર ઘણીજ સખાવત મળતી રહી છે. પણ તેમે જ્ઞાતિ પુરતાજ મર્યાદિત બનતાં, છતાં કુળવણી વિષયક, સામાજીક અને ધાર્મિક કાર્યોંમાં પણ તેઓએ ખૂબ ખૂબ ઉદારતા બતાવી છે, અને તે તે સંસ્થાઓને સહકાર આપી સર બનાવી છે.
ખંભાતમાં જીરાળા પાડામાં શ્રી ચીમનલાલ વાડીલાલ કી આયેાકેમિક દવાખાનું તેએશ્રીએ વર્ષોંથી ચાલુ કરી ઘણાંને રાહત આપી છે. જેમાં ડૉ. ભાગીભાઈ કામ કરે છે.
લાલબાગ હાસ્પિટલ પ્રસૃતિગૃહમાં આરામગૃહ બંધાવી આપી એક માનવતાનું પ્રતિક ઉભું કર્યુ” છે.
વળી તેએશ્રીએ પેાતાના ખર્ચે માંડવીની પાળના બહેનેાના ઉપાશ્રય છણાહાર કરાવી બંધાવી આપી તેમના વખતચંદ પાસેથી મેળવેલા ગુણેાના વારસાનું તેઓશ્રીના નામે એટલે મેાહનલાલ વખતચંદ્ર સ્મૃતિ ચિન્હ મૂકવામાં આવેલ છે. ખંભાતના આયંબીલખાતામાં પણ સારા સહકાર
કાકા શ્રી માહનલાલ
ઋણ અદા કરવારૂપ જ્ઞાનમંદિર' તરીકે
શ્રી વર્ધમાન તપ આપતા હતા. આ પુસ્તક