________________
૨૧૧
ચંચળ ચિત્તડું થાય ચક્તિ, હું તે કદી ના છેડું.
| | લાગી ૧ | જ્યોતિ ઝગે છે મુખ પર જાણે પુનમ ચંદા; નીરખી નયન કૃતારથ થાય પાર્શ્વ જિપ્સદા, મૂતિ હૃદય મંહિ અંકિત, હું તે કદી ના છોડું.
| લાગી. | ૨ | | માનસ સરની પ્રીતિ જેમ હંસી કરતી નિરાગી દેવની પ્રીતિ તેમ મુજને ગમતી, અંતે વીતરાગીની જીત, હું તે કદી ના છોડું.
એ લાગી. ૩ છે પ્રભુના મહિમાને નવ પાર પામે જ્ઞાની; સૌથી ઉંચી મેં તે ભક્તિ એની જાણી, પ્રભુ ભક્તિથી મારું હિત-હું તે કદી ના છે.
છે લાગી | ૪ | જુઠા જગમાં શ્રી જીનવરનું શરણું સાચું; હર નિશ ધ્યાન લગાવું મુખથી શીવપદ યાચું, ગાવું યશોભદ્ર જિન ગીત–હું તે કદી ના છોડું.
છે લાગી | ૫ | ૪૬-ના શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન છે મહાવીર સ્વામી પ્રભુ મોટકા જે, જગમાં જય જીનરાજ જો; હસ્તિપાલ રાયની વિનતિ જે, ધારી પાવાપુરી આપ જે.
દિન દીવાળીનો દીપ જે. ! ૧ |
તો
પાર પામે
પ્રભુ ભલિસ