________________
૧૯૯ આળસ મેહ અજ્ઞાનતા, વિષય પ્રમાદને છડીરે; તમય ત્રિકરણ જેગણું, ધરમ સુણે ચિત્ત મંડીરે;
| | અર૦ ૨ ઇ. દશ દ્રષ્ટાંતે દોહિલ, નરભવને અવતારરે, સુર મણિ સુર ઘટ સુર તરૂ, તેહથી અધિક ધારરે.
|
| અ૨૦ / ૩ . એહ અસાર સંસારમાં, ભમી ચેતન એહરે; ધમેં વરછતા દિન ગયા, હજીય ન આવ્યો છે.
અર૦ કે ૪ | જ્ઞાન દર્શન મય આતમા, કર્મ પંકે અવરાણે રે; શુદ્ધ દશા નિજ હારિને, અતિશય દોષે ભરાણેરે.
અ૨૦ ૫ ૫ છે. દોષ અનાદિથી ઉદ્ધ, જૈનધર્મ જગ સાર; સકલ નયે જ આદરે, તે હેય ભદધિ પારરે.
'
અર૦ કે ૬ છે જિન આણા જે આરાધતા, વિધિ પૂર્વક ઉજમાળ રે; સાધે તે સંવર નિર્જરા, પામે મંગલ માળરે.
અ૨૦ | ૭ || ચકી ભરતે સાતમે, અઢારમે, જિન રાય; ઉત્તમ વિજય કવિરાજને, સ્તન વિજય ગુણ ગાયરે.
અર૦ | ૮ |