________________
૧૯૨
૨૭–ના શ્રી વાસુપૂજય સ્વામી સ્તવન । ।। સેાભાગી જિનશું લાગ્યું। અવિહડ રંગ–એ દેશી. ॥
શ્રી વાસુપૂજ્ય નરિંદને જી, વાસુપૂજ્ય જિન રાજ્યેાજી, પ્રભુ ચિત્ત ધરીને, અવધારો મુજ
દોષ સકલ મુજ સાંસહાજી, તુમ ચરણે હું આવીયેાજી,
નંદન ગુણુ મણિ ધામ અતિશય રત્ન નિધાન. વાત—એ આંકણી
॥ ૧ ॥
સ્વામી કરી સુપસાય; મહેર કરો
મહારાય.
ા પ્ર॰ ।। ૨ ।
કુમતિ કુસ`ગતિ સંગ્રહી, અવિધિ ને તે મુજને આવી મિલ્યાજી, અનંત
અસદાચાર; અન તીવાર.
ા પ્ર॰ ।। ૩ ।।
નાઠા
જન્મ મેં તુમને નિરખીયાજી, તવ તે પુણ્યે પ્રગટે શુભદિશાજી, આપે
દ્વ
તુમ
હજુર.
! પ્ર॰ ।। ૪ ।।
જ્ઞાનવિમલ પ્રભુ જાણુનેજી, શું કહેવું બહુ વાર ! દાસ આસ પૂરણ કરોજી, આપે સમકિત સાર.
" પ્ર૦ ા પ ા
૨૮ ।। શ્રી વિમલનાથ સ્વામી સ્તવન ॥ મન વસી મન વસી મન વસીરે, પ્રભુજીની મૂતિ મારે મન વસીરે; દીલ વસી દીલ વસી દીલ વસીરે, પ્રભુજીની મૂર્તિ મારે દીલ વસીરે, જિમ હંસા મન વહેતી ગંગા, જેમ ચતુર મન ચતુરને સંગ