________________
પ્ર. ૨ ]
[ ૨૩
પેાતાની અનેાખી માની લઈને આવતા હેાય છે. ન્હાનાલાલના કવિ તરીકે પ્રવેશ થયેા ગુજરાતી ભાષાને અજબ કુમાશ અને મીઠાશથી કવિતામાં પ્રયાજી શકનાર સર્જક તરીકે. કેટલાંક કાવ્યા'ના પહેલા ભાગનાં કાવ્યેામાંની
ન્હાનાલાલ
જો! ફાડયુ. મેઘપટ કેાક્લિની લાએ; કીકી સમુ ધરી શશાંક, ભ્રૂકુટી પાડી, ઊગ્યા. પ્રફુલ્લ અમીવર્ષીણ ચંદ્રરાજ. (અણુકા૦૨) ğાં આત્મની ન વિરમે છલકન્તી મળે.’ (કિરીટ)
કાલાહલે મનુજજીવનને ભરીને
ગભીર ઘેરું ભવસાગર કાંઈ ગામે :
એ ગાન પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ પ્રારબ્ધપથ ધપતી પ્રભુના પ્રચાણે (લગ્નતિથિ) બ્રહ્મભરેલ વિશ્વ.
આનન્દકાન્ત હતું
*
*
*
સધ્યા ચૂમે વિમલહાસિની ચંદ્રિકાને, ખેલે વિહાર સખીએ રસનાં વનેમાં;
સામા શુદ્ધ પ્રિય મંજરીનું મધુ પી ડાલન્ત દિવ્ય સુકુમાર અનિલ આવે. (ચૈત્ર સુદ ત્રીજ)
ઝાંખુ પ્રકાશિત સ્ટુડયુ. વન જો ! હિંડાળે, ગભીર ધીર સહકાર અને ડાલે; પંખીકુલે મધુ પ્રાશી પ્રકાશપાત છેડે
પ્રભાતતણું સભ્ય પ્રવૃત્તિગાન, (પ્રભાત)
સખિ ! મ્હારાં કંકણામાં પ્રલયગીત ગાજે છે જો;
રસે ભરી રાજમાળ, હાય હું તે વીરાંગના રૂ. (વીરાંગના)
પ્રાયશ્ચિત્ત કઈ વિષે પ્રભુ ! પાપ ધાર” ?
તા જો સતત પ્રકાશ સમીપ હારા ? પી પ્રેમનેત્ર પ્રિયનાં, ઉર ધેાઈ ધાઈ, હારી જગાવુ. ધુનિ, દર્શન તે। દઈશ ? (જન્મતિથિ)
જેવી પક્તિએ સહદયાને અચૈવ હાડપિ રના વષનાવીનાના સાનંદ સાક્ષાત્કાર કરાવે એવી હતી. જાણકારાએ તા ૧૮૯૯ના ‘જ્ઞાનસુધા'માં ચાખેલી, પણુ ગુજરાતના વધુ બહેાળા સાહિત્યજગતને આની પછી એ જ વર્ષમાં ૧૯૦૫માં ચાખવા મળી વસ તાત્સવ’ની