________________
૪૬૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
પ્રકરણ ૧૨ : અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા
ચાવડા, કિસનસિંહ ગો., ‘કબીર સંપ્રદાય’ ૧૯૩૭ ત્રિપાઠી, યોગેન્દ્ર જ., અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ ૧૯૭૨. દવે, મકરન્દ, (સંપા.) ‘સત કેરી વાણી’ ૧૯૭૦,
નાગર, અંબાશંકર, પાઠક, રમણલાલ, ‘ગુજરાત કે સંતો કી હિન્દી વાણી’ ૧૯૬૬. મહારાજશ્રી ગોપાલરામ, ‘શ્રી નિરાંતકાવ્ય’, વડોદરા.
મહારાજશ્રી મનસુખરામ, ‘શ્રી ગુરુમુખવાણી'
સાવલિયા, મનસુખલાલ, ભોજા ભક્તનો કાવ્યપ્રસાદ’
સસ્તું સાહિત્યનાં પ્રકાશનો : (૧) ‘ધીરા ભગતનાં પદો', (૨) ‘પ્રીતમદાસની વાણી' (૩) ભજનસાગ૨’, (૪) ‘ભોજા ભગતના ચાબખા', (૫) મનહરપદ'.
ooo