________________
પ્રકરણ ૧૧ : અખો
કવિ, નર્મદાશંકર, જૂનું નર્મગદ્ય' : કવિજીવન, ૧૯૬૫ કુંવર, ચંદ્રપ્રકાશસિંહ, (સંપા.), અક્ષય૨સ,૧૯૬૩ જાની, અંબાલાલ બુ.,‘અખાભક્ત અને તેમની કવિતા'
(ત્રીજી સાહિત્ય પરિષદનો રિપોર્ટ),૧૯૦૯
જોશી, ઉમાશંકર, (સંપા.), ‘અખાના છપ્પા', ૧૯૫૩,
સંદર્ભગ્રંથસૂચિ ૪૫૯
‘અખો-એક અધ્યયન' (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ) ૧૯૭૩, ‘ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી’ ૧૯૪૨-૪૩, ‘અખો- એક પ્રશ્નોત્તરી’, જુઓ, ‘નિરીક્ષા’, ૧૯૬૦, ‘સમસંવેદન’ ૧૯૬૫.
જોશી, ઉમાશંકર અને રમણલાલ જોશી,(સંપા.) ‘અખેગીતા’, ૧૯૬૭. જોશી, રવિશંકર મ., (સંપા.) અખાકૃત ‘અનુભવબિન્દુ', ૧૯૪૪.
ઠક્કર, કેશવલાલ અંબાલાલ, ‘ફિલૉસૉફી ઑફ અખાજી' (અપ્રગટ મહાનિબંધ), ૧૯૩૫ શ્રી અખાજીની સાખીઓ, (સં. પ્ર. ભગવાનજી મહારાજ, કહાનવા) ૧૯૫૨.
ત્રિપાઠી, જગન્નાથ દા., (સાગર), અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૯૩૨. ત્રિપાઠી, યોગેન્દ્ર જ., અખો અને મધ્યકાલીન સંતપરંપરા', ૧૯૭૨. ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર, અને ભૂપેન્દ્ર ત્રિવેદી,(સંપા.),
વેદાંતી કવિ અખાકૃત ચાળીસ છપ્પા અપરનામ અનુભવબિન્દુ, ૧૯૬૪. ત્રિવેદી, ભૂપેન્દ્ર (સંપા.), ‘અખેગીતા’, ૧૯૫૮,
‘કિવ ન૨હિરકૃત જ્ઞાનગીતા’ ૧૯૬૪. ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ, વ્રજરાય, દેસાઈ, (સંપા.), ‘અખેગીતા’ ૧૯૫૭. દિવેટિયા, નરસિંહરાવ ભો., ‘ગુજરાતી લેન્ગ્વેજ ઍન્ડ લિટરેચર' ૧૯૩૨. દેસાઈ, ઇચ્છારામ સૂ., (સંપા.), ‘બૃહતકાવ્યદોહન' ભા.૩ પ્રસ્તાવના. ધ્રુવ, કેશવલાલ હ., (સંપા.),‘અનુભવબિન્દુ’ ૧૯૫૩.
મહેતા, નર્મદાશંકર દે, ‘અખો’ (રા. બ. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળા) ૧૯૨૭, અખાકૃત કાવ્યો ભાગ-૧, ૧૯૩૧,
જયન્તી વ્યાખ્યાનો, ૧૯૪૦,
મહેતા, શંભુપ્રસાદ, ‘અખો, એનો ઉપદેશ તથા એનો સમય’ ‘વસન્ત’ વર્ષ૩, અંક૬,૮,૧૦. રાવળ, શંકપ્રસાદ છે. (સંપા.) માડણ બધારાકૃત પ્રબોધબત્રીશી
વ્યાસ, કાન્તિલાલ, ‘અખાના સમકાલીન સમાજનું રેખાદર્શન'
(ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક, એપ્રિલ ૧૯૪૨)
સ્વામી, સ્વયંજ્યોતિ, ‘અખાની વાણી’ ૧૯૪૪.