________________
નરસિંહ મહેતા ૧૯૭
૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી. ૪૯. શાસ્ત્રી, કે. ક, નરસિંહ મહેતા – એક અધ્યયન',૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.
૫૦.
એ જ, પૃ. ૧૪૬-૧૪૭.
૫૧. શાસ્ત્રી, કે. કા. “નરસિંહ મહેતા', ૧૯૭૨, પૃ૧૩. પર. શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતો-એક અધ્યયન', પૃ. ૧૫૦ (ભનાં વિદ્યાપતિ, સુનો
વરનારી” જેવામાં પણ છે, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.) ૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ચલઉ ચલઉ...', ૧૪૬ ની પાદટીપો. ૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫ કે. કા. શાસ્ત્રી સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય’ એમ જુએ છે
તે બરોબર નથી. ૫૫. શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા', ૧૯૭૨, પૃ. ૩૩.
પ૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે :
શાસ્ત્રી, કે. કા. સંપાદિત આત્મચરિતનાં કાવ્યોમાં વિવાહ ૩૫, મામેરું ૨૫. હૂંડી ૮, હારસમેનાં પદ પ૧; “નરસૈ મહેતાનાં પદમાં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા. જ. સંપાદિત ચાતુરીમાં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહમાં દાણલીલાન, સુદામાચરિત્ર ૯ રાસસહસ્ત્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રી કૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું ૧૧૧.
૫૭. નરસૈ મહેતાના પદ', ૧૯૬૫ પ્રસ્તાવના પૃ. ૭. ૫૮. સરખાવો અખો : “રંગરોલ-કોલ' (કહેત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે નકોલમાં).
-અખો-એક અધ્યયન', ૧૯૭૩, પૃ. ૩૧૧.