SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ પુસ્તકોએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. ધર્મ-તત્ત્વજ્ઞાન એમના અભ્યાસ તથા લેખનના મુખ્ય વિષયો છે. તેમને પ્રિય ગ્રંથ ગીતા છે. શ્રી. રમણ મહર્ષિ તેમના આરાધ્ય ગુરુ છે. ઇતિહાસ, ન્યાય, રાજબંધારણ, સમાજશાસ્ત્ર ઈત્યાદિને પણ સંગીન અભ્યાસ તેમણે કર્યો છે, જેના ફળરૂપે તે તે વિષયના મનનીય લેખે તેમણે લખ્યા છે. . વિશાળ અનુભવને કારણે નિવૃત્તિ બાદ પ્રાપ્ત થતી ઉચ્ચ અધિકાર કે પગારની નોકરી નહિ સ્વીકારતાં મુખ્યતયા લેખનપ્રવૃત્તિ દ્વારા જનહિત સાધવાનું અને ગરીબેને યથાશક્ય મદદ કરવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે. તેઓ અનેક સાહિત્યિક તથા સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાના આજીવન સભ્ય છે. તેમાં રોયલ એશિયાટિક સોસાયટી, ભાંડારકર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયન ફિલેસેફિકલ કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ઓરીએન્ટલ કોન્ફરન્સ, ગુજરાત રીચર્સ સેસાયટી, ફાર્બસ ગુજરાતી સભા મુખ્ય છે. ઈ. સ. ૧૯૪૫માં ત્રિવેન્દ્રમ ખાતે ભરાયેલ ઈન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસમાં હિંદી તવજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચુંટાયા હતા. કૃતિઓ પ્રકાશન-સ્થળ પ્રકારાન-સાલ તઝગાંવ (તારા) ૧૯૨૦ કૃતિનું નામ પ્રકાર કે ભાષા વિષય ૧. Guide to પ્રવાસ અંગ્રેજી the Bombay Presidency ૨. સિદ્ધાંતબિંદુ વેદાંત સંસકૃત વડેદરા - અંગ્રેજી જલગાંવ, (પૂર્વ ખાનદેશ) ૧૯૩૫ ૩. પ્રસ્થાનભેદ તત્વજ્ઞાન સંસ્કૃત ગુજરાતી 8. Charitable size 24' & Religious Trusts Act, 1920 પ. વૈશાલીની નાટક ગુજરાતી વનિતા અમદાવાદ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy