________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ હથોટી પણ કૌશલવાળી છે. નવલેમાં ગુજરાતી જીવનના સાંપ્રત પ્રસંગો કે પ્રશ્નને તે સરળ રીતે ગૂંથી લે છે અને વસ્તુસંકલન, જીવનભાવના, સંવાદ–આલેખન વગેરે નવલ-અંગમાં તેમની શક્તિને અચ્છે પરિચય કરાવે છે. છેલ્લી ત્રણ પેઢીઓના પલટાતા ગુજરાતી જીવનને આલેખવાના પ્રયાસ તરીકે તેમની છેલ્લી નવલત્રિપુટી અંગ્રેજી “ટ્રીલજી' ના પ્રયોગરૂપ છે.
કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપા. સાલ સાલ
દન કે અનુવાદ? ૧. રેડિયમ નાટિકાઓ ૧૯૩૨ ૧૯૩૮
પિત ૨. કાળચક્ર નાટિકા ૧૯૩૪ ૧૯૪૦ ૩. વેણુનાદ નાટિકાઓ ૧૯૩૮ ૧૯૪૧ ૪. રંગના ચટકા વાતોએ ૧૯૩૨ ૧૯૪૨
(બે આવૃત્તિઓ) થી ૪૦ ૫. બે મિત્રો નવલકથા ૧૯૪૨ ૧૯૪૩ આર. આર. શેઠની બે આવૃત્તિ).
. મુંબઈ ૬. ત્રિપુટી વાર્તાઓ ૧૯૪૨ ૧૯૪૬ ૭. હૃદયપલટે નાટક ૧૯૩૨ ૧૯૪૭ ૮, માડી જાય નવલકથા ૧૯૪૬ ૧૯૪૭ આર. આર. શેઠની
કુ. મુંબઈ ૯. જનું અમે નવું , ૧૯૪૭ ૧૯૪૮ ૨૦. ત્રિવિધ તાપ છે
”
અભયાસ-સામગ્રી ૧. કે. રાવળકૃત સાહિત્યવિહાર' માં “ઉત્સાહી નાટકકાર ” એ લેખ. ૨. “પશ્વિમણ ભા. ૧' –વ. ઝવેરચંદ મેઘાણું. ૩. “બે મિત્ર ' કૃતિની . રાવળની પ્રસ્તાવના. ૪. “ગના ચટકા' કૃતિની છે. રા. વિ. પાઠકની પ્રસ્તાવના.
૫. “માડી જાય ' “જનું અને નવું, ” “ત્રિવિધ તાપ “ એ ત્રણે કૃતિએ મને પ્રો. રા. વિ. પાઠકને આમુખ.
ઉપરાંત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાયો.