________________
સાહિત્યક્ષેણીઓ કે કરે અને મેટા મા ૫ર ગુજરાવી સાહિત્યને દલા ફરે તે ગુજરાતી જનતા અને ભાષાનું હિત વધુ સહાય.
- કાસ સંજોગોમાં એ માપણી પ્રકાશન સંસ્થાઓએ જુદા જુદા વિષમ પ્રકાર અને શૌલીના પુસ્તક આપવાં ચાલુ રાખીને બા દાયકાના સાહિત્યપ્રવાહને સંખ્યા અને વિવિધતામાં પાતા પાવા દીધો નથી. સર્જકતાને ધારણે આ લાયક કેક મોમ જણાય છે, તે લલિતેતર વાસ્મમતા બેઠાણમાં એની શિહિ આગલા hઈ પણ દશકા કરતાં વિશિષ્ટ છે. એમ લલિતની બ્રેટ જાણે કે લલિતેત૨માં પુરાઈ જાય છે. પણ, દાયકે ઘમકે, સરિવાના પ્રવાહની જેમ સાહિત્યને પ્રવાહ ખા રીતે દિશા બદલે વળાંક છે, પઢને વિસ્તાર-સ કેમ અનુભવે એ સ્વાભાવિક છે. વિસ્તૃત બનતા જતા પટમાં વહેતી ગુજરાતી વામમની રિતાનાં જળ આ ગાળામાં નીતરેલાં પણ કૈક છીછરાં બન્યા જણાય છે અને તેને પ્રવાહ પણ કવચિત મંદ દેખાય છે. પણ તેથી કાંઈ નિરાશ સવાની જરૂર નથી. પછી-દાયક બે કાકે–આવનાર પૂરની પૂર્વ તેયારી થતી હશે તે દેને ખબર છે