________________
૧૯૩૩ની કવિતા
મૃત્યુ
(સ્રગ્ધરા)
કંપે છે વા કાયા જગત પગ તળે છૂંદનારા વીરાની, લક્ષ્મીનાં લાલ તેને રજતીદિનભૂલ્યા નંદ આદી ઊઠે, ગંગાનાં નીર જેવી સુભગ કવિ તણી કાવ્યધારા વિરામે, રે ! તારા નામમાત્રે ભડ ભીરુ અનીને સ્થિરતા હારી મેસે. શું છે તારી સ્મૃતિમાં ? અકળ અણુકથી ક્રુરતા પાષ દેશમાં ? કેવાં છે ઝેર નેને? અગર ગજબ છે કેવું તારૂં સ્વરૂપ ? છે તારા જૂથમાં શું મનુજ ભરખતી, રાચતી રક્તસ્તાને, મુંડાની માળગ્રંથી, શિવ રીઝવતી કે ભૈરવી જોગણી કે ? ના ના, ભૂલ્યા; નથી ૐ'; મનુજ અબુધની લાલસાથી ભરેલી, હત્યારી કલ્પનાના અગણિત ચીતર્યાં સ્વાલા સા તરંગો. ઢાળીને પાંપણા આ, કુસુમ કળી સમાં કુમળાં હાસ્ય વેરી, તારે ખેાળે મધુરાં નભપરીસપનાં સેવતાં ખાળ ાઢે; રા ને રાય કેરાં કુટિલ જગતનાં કે કલા અનામી, હષઁન્માદા વિષાદા જય—અજય તણા ભાવના વાયુ ઝેરી. વામે સૈા તારી જે; અમર જીવનનાં કિન્નરી ગીતગુ જે. સત્ત્વાના સાર જેવા પરમ પ્રિય પિતા ! ઇચ્છું ત્યારે મને યે શિશુ સરલ ગણી
(કુમાર)
થાકી તેનો મીચું હું, પ્રેમથી અંક લેજે. ચમનલાલ ગાંધી
રાત છેલ્લી
જે ભૂમિના રજકણ કણે દેહ મારા ધડો આ, પાખ્યાં જેનાં હ્રદય પીયુષે દેહદેહી, પ્રિયે, આઃ થાકીપાકી શ્રમિત ઢળતાં પાંપણા નીંદ ખાળે પેઢાડતી ફૂલપરિમલા પાથરી, જે હિંચોળે :
૧૨૩