________________
કેશવલાલ હરગોવિંદદાસે.
યુગનું એક ઉપકારક સાધન–ટુંકી વાર્તા–એને ઉપયોગ કરવાનું તેઓ ચૂકયા નથી. એ રીતે જ્ઞાતિ સુધારા માટે, જુદી જુદી દષ્ટિએ લખેલી એમની વાર્તાઓ “કળિયુગની વાતો' તેમ “ફુલછાબ એ નામથી પ્રસિદ્ધ થયેલી છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ પ્રિયકર થશે.
તેમજ પિતાની જ્ઞાતિના અગ્રેસર પુરુષને જ્ઞાતિજનોને પરિચય કરાવવા, “જીવન સ્મરણ” એ નામથી એક પુસ્તક એમણે તૈયાર કર્યું છે; એ બતાવી આપે છે કે જ્ઞાતિસેવા અર્થે તેઓ કેવા કેવા પ્રયત્નો આદરે છે.
એમના ગ્રંથની યાદી: પ્રવાસીના પત્રે
સં. ૧૯૭૨ સ્વદેશ ગીતાવલિ (ડે. હરિપ્રસાદ વૃજરાય દેસાઈની પ્રસ્તાવના સાથે] , ૧૯૭૫ સ્નેહ સંગીત
, ૧૯૭૫ પ્રભુ ચરણે પ્રાર્થના કોન્ટેન્ટિનેપલની કથા
૧૯૭૭ શંભાજીનું રાજ્યારોહણ રાસ [કવિશ્રી નેહાનાલાલની પ્રસ્તાવના સાથે કળિયુગની વાત અંજલિ
૧૯૮૨ જીવન સ્મરણે
• ૧૯૮૪ રાસમંજરી
૧૯૮૫ ફૂલ છાબ
૧૯૮૬
'૧૯૭૯
૧૯૮૧
ર૫