________________
અંબાલાલ બુલાખીરામ જાની (બી. એ)
ષોડશકલાના કાવ્યગ્રંથ એડિટ કરી આપેલા છે, તે એમના પ્રાચીન કાવ્ય સાહિત્ય પ્રતિના અનુરાગની પ્રતીતિ કરાવે છે.
તેઓ શ્રીમન્નસિંહાચાર્યએ સ્થાપેલા શ્રી શ્રેયસ્ સાધક અધિકારી વર્ગના અધિકારી ૧૯૦૭ થી છે; અને શુદ્ધ તેમજ ચુસ્ત સનાતની છે.
એમના લેખે અને ગ્રંથની યાદી ૧ અભક્ત અને તેની કવિતા (નિબંધ) સન ૧૯૦૭ ૨ ધાર્મિક આખ્યાનની ઉત્પત્તિને નિબંધ સન ૧૯૦૮ તથા નાકરચરિત
સન ૧૯૧૩ ૩ સુદામાચરિત (વિવેચન) *
સને ૧૯૦૯-૧૦ [નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ–તુલનાત્મક નિબંધ) ૪ પ્રેમાનંદના નાટકે (સંભવાસંભવને
વિચાર એક વિવેચન) સન ૧૯૧૪ ૫ મહાકવિ પ્રેમાનંદના
સન ૧૯૧૯ (પ્રથમાવૃત્તિ) સુભદ્રાહરણનું સંશોધન તથા
ઊપઘાત–ટીકા સાથે૬ હરિવંશનું ગુજરાતી ભાષાંતર ભાગ ૧ લે સન ૧૯૨૦-૧૯૨૫
,, ભાગ ૨ જે સન ૧૯૨૪, ૧૯૨૫ ૭ સિંહાસન બત્રિશી (શામળકૃત)ભાગ ૧ લો સન ૧૯૨૪
' , ભાગ ૨ જે , ૮ ભેજ અને કાલિદાસ
સન ૧૯૧૮ ૯ હિતોપદેશ (મૂળ અને ટીપ્પણ સહિત
ભાષાંતર) સન ૧૯૨૬ ૧૦ હરિલીલા ષોડશકલા (ભીમ કવિકૃત) ભા. ૧ સન ૧૯૨૮
, , [ટીકા] ભા. ૨ જે સન ૧૯૨૯ , , ને ઊપઘાત
૧૯૩૦ ૧૧ હસ્તલિખિત પુસ્તક સવિસ્તર નામાવલિ ભા. ૧ લો સન ૧૯૨૩
, ભા. ૨ જે સન ૧૯૨૯ સંક્ષિપ્ત નામાવલિ કેટલેંગ સન ૧૯૨૯