________________
અંબાલાલ બાલકૃષ્ણ પુરાણું [બી. એ.]
ભાઈ છોટુભાઈ સાથે એમણે કરેલું, એ કાર્ય કદી વિસરાશે નહિ; અને એ પ્રવૃત્તિનાં મૂળ એટલા ઉંડા નંખાયાં હતાં કે તેમણે ગુજરાત છોડે લગભગ દશ વર્ષ થવા આવ્યાં છે છતાં, એ પ્રવૃત્તિ જીવંત અને પગભર રહેલી છે. એ એમની વ્યવસ્થા શક્તિનું ઉંચું પ્રમાણપત્ર છે.
એમના પુસ્તકોની યાદી ૧ ભક્તિયોગ
સં. ૧૯૭૪ [અશ્વિનીકુમાર દત્તના પુસ્તકને અનુવાદ] ૨ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણે સં. ૧૯૭૪ ૩ ગીતા-નિષ્કર્ષ [ અનુવાદ ]
સં. ૧૯૭૮ ૪ પૂર્ણયોગ ખંડ ૧ લો [કમયોગ] સન ૧૯૨૨ ૫ , ખંડ ૨ જે [જ્ઞાનયોગ] સન ૧૯૨૨ ૬ એગિક સાધન [બે આવૃત્તિઓ સં. ૧૯૮૦ ૭ સૂત્રાવલી [અનુવાદ]
સં. ૧૯૮૨ ૮ પૂર્ણયોગ ખંડ જ છે [આત્મસિદ્ધિ) સન ૧૯૨૬ -૯ “મા” [અનુવાદ]
સને ૧૯૨૮ ૧૦ ગીતા-મર્મ
સન ૧૯૨૮ ૧૧ સાધના [છપાય છે, અનુવાદ] સન ૧૯૩૦
૧૩