SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. દરમિયાન દૈનિક અને સાપ્તાહિક પત્રામાં લાંખી વાર્તાઓ લખવાનું કામ ચાલતું હતું. એ વાર્તાઓનાં નામ નીચે મુજબ છેઃ— નિરંજન, સત્તરમી સદીનું બંગાળા, ગુજરવીર અણુહીલ, ભારતનું ભવિષ્ય, ઝાંઝવાનું જળ, ભવસાગર, સંસારયન, જીવતાં મૂડદાં, મરમના ધા અને જયસ્વદેશ. પત્રકારિત્વના એમના અનુભવ અને સહવાસ લાંખે તેમજ વિધવિધ છે. મુંબઈના ઘણાખરા છાપાએમાં તેમણે કામ કરેલું છે. ગયા વર્ષોંથી તેએ નવયુગ’ના તંત્રી નિમાયા છે, નવભારતને સાહસિક અને નિય, સ્વતંત્ર અને સ્વાશ્રયી કરવાના તેઓ ભારે કાડ ધરાવે છે; અને તે દિશામાં એમનું નાવ હંકારી રહ્યા છે. પ્રભુ એમના મનેરથા પાર પાડે. એમના ગ્રંથાની યાદી: ૧ આપણા સંસાર સુખી કેમ થાય ? [નિબંધ] ૧૯૧૦ ૨ પ્રસનાંજલિ [કાવ્યસંગ્રહ] ૧૯૧૫ ૩ અમેરિકાના ગરીબ વિદ્યાર્થી એ [નિબંધ-હિંદી ઉપરથી] ૧૯૧૬ ૪ સ્વદેશ ગીતા ૧૯૨૦ ૫-૬ વીણાવિહારી ભાગ-૧-૨ [નવલકથા-મરાઠી ઉપરથી] ૧૯૨૩-૨૪ ૭ જુવાનીમાંની વાતા [ટૂંકી વાર્તાઓને સંગ્રહ] ૧૯૨૮ --- ૧૯૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy