________________
સીતારામ જેશીંગભાઇ શાં
સીતારામ જેસીંગભાઇ શર્મા
જાતે બ્રહ્મભટ્ટ; મૂળ વતન કડી. એમનેા જન્મ પેાતાના મેાસાળ પ્રાંતિજમાં તા. ૧૬મી ઑગસ્ટ સન ૧૮૯૧ના રાજ થયા હતા. પિતા તેમને પાંચ વના મૂકીને મૃત્યુ પામેલા; એટલે તે મેાસાળમાંજ ઉછરી મેાટા થયેલા. સ્થિતિ ગરીબ તેથી અભ્યાસના સાધન પણ સંકુચિત. અમદાવાદમાંથી સ્વસ્થ સર ચીનુભાઇ માધવલાલ, પહેલા એરેનેટની મદદ મેળવવાને તજવીજ કરેલી; તેમજ પ્રાંતિજમાં એ સમયે મિશનરી સ્ટીવન્સન રહેતા હતા, તેમની સાથે મૈત્રી થયલી; પણ એ બધાનું ઇચ્છેલું પરિણામ નહિ આવેલું. માત્ર સાત ધારણ પૂરાં કરી, વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પાસ કરી. અંગ્રેજી પાંચ ધેારણ સુધી અભ્યાસ કરી સંતાપ માનેલેા. સ`જોગવશાત્ લેાકલ એની શાળામાં છએક માસ શિક્ષક તરીકે રહેલા અને પછી મુંબાઇ નસીબ અજમાવવા ગયલ!, જ્યાં શરૂઆતમાં એક વેપારીની પેઢીમાં નામુ લખવાને રહ્યા. એવામાં મુંબાઇ ગુજરાતી નાટક ક`પનીમાં ટીકીટ આપવાની નેાકરી મળી. અહિં એમના લેખન વાચનના શાખને ઉત્તેજન મળ્યું.
લેખનવાચનને શેખ શાળામાંથી શરૂ થયલેા. કાઇક વખત કવિતા લખવાને ઉર્મિ થઇ આવતી; એક એ વાર્તાએ પણ લખેલી; તેમજ કામી બ્રહ્મભટ્ટ શુભેચ્છક” પત્રમાં સન ૧૯૦૯ માં મરણ પછીની તેરમાની નાતાને વિરાધ કરતી ટુંકી વાર્તા અને એએક નિબંધા લખી મેાકલેલા. પણ હજુ ધંધામાં તરેહામ થયા નહાતા. એ અરસામાં વડાદરા વર્તમાન’ માં ચાલુ લાંખી વાર્તો લખવાનું કાર્ય આરંભેલું; મહિકાંઠા એજન્સીમાં સરકારી નેકરી લીધેલી પણ મનને નિરાંત થતી નહિ. વત્તમાનપત્ર માટે વિશેષ આકર્ષણ તેથી તે પ્રતિ ખેંચાતા, વડેાદરા વર્તમાનના તંત્રી મડળમાં થેાડાક દિવસ કામ કર્યું; અને સન ૧૯૧૪માં ‘ગુજરાતી પંચ'માં જોડાયા; તે પછી બધું જીવન એ ધંધામાં વ્યતીત થતું આવ્યું છે. સન ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન' સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે રા; તે સાથે વાર્તા મંદિર' નામનું એક ટુંકી વાર્તાઓનું માસિક કાઢયું; પણ છ માસમાં તેને વહિવટ અન્યને સોંપી દીધેા. સન ૧૯૨૦ થી ૧૯૨૨ સુધીમાં કામી પત્ર બ્રહ્મભટ્ટ' પાતા હસ્તક લીધું, પહેલે વર્ષે તે ત્રિમાસિક રહ્યું; ખીજે વર્ષે માસિક કર્યું અને ત્રીજે વર્ષે તે માસિક થયું, એમ ઉત્તરાત્તર એની પ્રગતિ થતી ચાલી હતી.
૧૯૫