________________
વિજયરાય કલ્યાણુરાય વૈદ્ય
એક સમથ વિવેચક તરીકે એમણે પ્રતિષ્ઠા પાડેલી છે અને ગુજરાતી માસિકામાં આજે એમનું પત્ર “કૌમુદી' ઉંચું અને અને ખુ સ્થાન ભોગવે છે, એ પત્રકારત્વ વિષેના એમના ઉચ્ચ આદર્શો અને ભાવનાનું ફળ છે.
એમના ગ્રંથામાં અત્યારે, જૂદા જૂદા માસિકામાં લખેલાં રસકલ્પનાત્મક લખાણેાને સંગ્રહ, જે “પ્રભાતના ર્ગ' નામે સને ૧૯૨૦ માં પ્રકટ થયલેા તેજ છે.
એમનું પુસ્તકઃ
પ્રભાતના રંગ
૨૩
•
૧૭૭
૧૯૨૭