________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નિબન્ધો, ઇત્યાદિ લખીને, તેની વૃદ્ધિ અને ખીલવણી માટે પ્રયાસ કરી, સારા ફાળા આપેલા છે; અને ખાસ કરીને સુંદરી સુમેાધ' નામનું સ્ત્રી, ઉપયાગી માસિક કાઢીને લગભગ ૨૦ વર્ષ સુધી સતત ગુજરાતી સ્ત્રીસમાજની અને સાહિત્યની સુંદર સેવા કરેલી છે તે કદી વિસરાશે નહિ. તેને યશ જો કાઇ એક વ્યક્તિને આપી શકાય તે તેનું માન રામમેાહનરાયને ઘટે છે. ‘સુંદરી સુખાધ' એટલે રામમેાહનરાય અથવા બિન્દુભાઇ એટલા બધા તેએ એની સાથે આતપ્રેત થયલાં છે.
એએ એક કુશળ નવલ કથાકાર હોવા ઉપરાંત એક સારા કવિ છે અને એમના કેટલાંક કાવ્યેા-રાસા તે સ્ત્રીએ।માં બહુ પ્રમથી વંચાય અને ગવાય છે. કવિતાની પેઠે ઇતિહાસ પણ એમના પ્રિય વિષય છે; અને તે વિષયનું એમનુ` વાચન વિશાળ છે.
એમના લેખાની સંખ્યા માટી છે; પણ એમનાં પ્રકાશનામાં યોગિની' અને ‘બાલા’ હમેશ વંચાશે તથા ‘તરંગાવલિ', એમનું કાવ્યનું પુસ્તક કાવ્ય રસિકવગ પાતાની વાચનની છાજલી પર જરૂર રાખશે. એમના લેખા અને ગ્રંથાની યાદીઃ
સતી ગૌરવ-પૂર્વાધ [નવલકથા]
ખંભાતના ખૂની (નવલ કથા ) [પ્રથમ આવૃત્તિ ખાખર (એક લઘુ ઐતિહાસિક નિબંધ) આશરે ત્રણ રત્ના* (ટુંકી નવલિકાએ ) યાગિની (નવલકથા) (પ્રથમ આવૃત્તિ.)
29
22
99
સન ૧૮૯૪
૧૨૯૯
૧૮૯૫
૧૮૯૭
૧૭૪
,,
૧૯૦૪
,,
ખાલા (નવલકથા)
સન ૧૯૧૨
રસિલી વાર્તાએ ભા. ૧ લેા (ટૂંકી વાર્તાએ) (પ્રથમા આવૃત્તિ.) સન ૧૯૦૪ ભા. ૨ જો (,, તરંગાવલિ (કાવ્યા ગીત–રાસ)
,,)
સન ૧૯૨૧
સન ૧૯૧૮
સન ૧૯૨૬
સન ૧૯૨૭
17
..
વીસમી સદીનું આપણું સ્ત્રી જીવન.
મહાકવિ શ્રી ન્હાનાલાલ.
સન ૧૯૦૮
બ્રહ્મર્ષિનું મનેારાજ્ય (ગાવન સ્મારક) (વસન્ત) અમદાવાદના સંક્ષિપ્ત ઇતિહાસ (અમદાવાદના ‘જીવનવિકાસ’’માં.) સન ૧૯૨૧
# છેલ્લી વાર્તા શિવાય.