________________
ગ્રંથકાર ચરિત્રાવળો
છે ૧૯૦૮
લેખન વ્યવસાયમાં તેમ એક ઉપદેશક તરીકે એમનું ઘણું ખરું જીવન વ્યતીત થયેલું હોવાથી એમને લેખ સંગ્રહ બહુ મોટો જણાશે. અહિં માત્ર એમના ગ્રંથેની યાદી આપી છે – ૧ અહંનીતિ (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત પુસ્તકને ગુજરાતી અનુવાદ. )
ઈ. સ. ૧૯૦૬ ૨ ગુરદર્શન ૩ આત્મ પ્રદીપ (શ્રીમદ્ બુદ્ધિસાગરે રચેલા ૧૦૦ સંસ્કૃત લોકનું ભાષાંતર તથા વિવેચન.)
ક ૧૯૧૦ ૪ દયાને ઝરે (રાફ વોડે ટ્રાઈનના “Every Living Creature”નું ભાષાંતર)
૧૯૧૦ ૫ સ્વર શાસ્ત્ર
છે ૧૯૧૦ ૬ સુબોધચંદ્ર ( આધ્યાત્મિક નવલ કથા). ૭ લઘુ લેખસંગ્રહ
» ૧૯૧૧ ૮ શ્રી બુદ્ધચરિત્ર (પાંચ આવૃત્તિઓ થઇ છે.) , ૧૯૧૧ ૯ મહાન ગુરુને પ્રસાદ (At the feet of the Mas
[ter ને અનુવાદ) ૧૦ યોગમાર્ગને ભોમીઓ
છે ૧૯૧૨ ૧૧ શ્રી બુદ્ધપદેશ (ધમ્મપદના બુદ્ધ ગ્રંથનું પાલીમાંથી ભાષાંતર) , ૧૨ શ્રી ધર્મબિન્દુ (શ્રી હરિભદ્રસૂરિ કૃત ગ્રંથનું ભાષાંતર અને
વિવેચન.). ૧૩ આદર્શ પુરુષ (ડે. બેસન્ટના “Path to the Masters of Wisdom”ને અનુવાદ.
છે ૧૯૧૩ ૧૪ પ્રભુમય જીવન (ત્રણ આવૃત્તિ થઈ છે.) (In tune with the Infinte'નું ભાષાંતર.)
૧૯૧૬ ૧૫ થિએસફી લેખમાળા ૧૬ પ્રભુને નામે (સી. જીનરાજદાસના “In His Name'નું
ભાષાંતર) ૧૭ શ્રધ્ધા એ જીવન (સી. જીનરાજદાસના “Faith that
is Life’ને અનુવાદ.) ૧૮ શ્રી સીમંધર સ્વામીને ખુલ્લા પત્રો
ક ૧૯૨૦ ૧૪૬
- ૧૯૧૧
ઇ ૧૯૧૯