________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સાહિત્ય રસિકામાં આતુરતાથી અને લક્ષપૂર્ણાંક વંચાય છે અને એમના અભિપ્રાય કેટલીક વાર એટલા સચાટ, મુદ્દાસર અને સ્પષ્ટ હોય છે કે તે ધારી અસર પેદા કરવામાં સફળ નિવડે છે.
આપણા માસિકામાં “સાહિત્ય” માસિકે ઉંચુ સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ એમની નિયમિતતા, માહેાશી, ઉંચા જ્ઞાન અને વિદ્વતાને આભારી છે. એમના લેખાના સંગ્રહ માટે થવા જાય; પણ હાલ તુરત પ્રેમાન૬નાં જ નાટકા,' એ પુસ્તક દ્વારા એમના એ વિષયપરના લેખા છપાવીને એમણે સાષ માનેલા છે.
પ્રેમાનંદનાં જ નાટકો ?
એમના ગ્રંથઃ
૧૪૪
૧૯૨૮