________________
પ્રાંણજીવન વિશ્વનાથ પાઠેક
પ્રાણજીવન વિશ્વનાથ પાઠેક
એએ પ્રશ્નારા નાગર બ્રાહ્મણ; મૂળ વતતી ભેાળાદના (તા. ધેાળકા), અને જન્મ ગામ ખંભાળીઆ કાઠિયાવાડમાં તા. ૨૨ મી આગષ્ટ ૧૮૯૮ ના રાજ થયા હતા. રાજકાટ હંટર મેલ ટ્રેનિંગ કેલેજમાંથી જે ઉત્તમ સ્કેકરે નિકળ્યા છે અને નામ કાઢ્યું છે, તેમાં વિશ્વનાથ સદારામ પાઠક અગ્રસ્થાન લે છે. એમના સાથી ન્હાના પુત્ર તે પ્રાણજીવનભાઇ; અને રામનારાયણ પાઠક તે એમના વડિલ બંધુ. પિતાના બધા ઉન્નત્ત અને ઉત્તમ સંસ્કારે। તેમ લેખનવાચનના શેખ પુત્રાને સાંપડયાં છે. તેએ સન ૧૯૧૪ ના નવેમ્બરમાં મેટ્રીક થઇ કાલેજનું પહેલું દેઢ વ` તેમણે વડેદરામાં ગાળ્યું. યુનીવર્સીટીનાં ટમ બદલાયાં તેથી વધારાના છ માસ દરમીઆન તેમણે ત્યાંની લાયબ્રેરીનેા ખૂબ ઉપયાગ કર્યો તેની અસર તેમના જીવન ઉપર ઉંડી રહી ગઈ છે. કાલેજનાં છેલ્લાં ૩ વર્ષ તેમણે ક્ગ્યુસનમાં ગાળ્યાં અને સન ૧૯૧૯ માં તેમણે આનસ સાથે બી. એ., ની પરીક્ષા પાસ કરી હતી. એમને ઐચ્છિક વિષય ફિલસુરી હતેા વિદ્યાર્થી અવસ્થામાંથી તેએ બહુ ચંચળ અને બુદ્ધિશાળી માલુમ પડેલા; અને તે લક્ષમાં રાખીને સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે, ખાનગીમાં એક પ્રસંગે કહેલું, એમના વિષે ભવિષ્ય ભાખેલું, કે આગળ જતાં એની વિદ્વત્તાથી એ ઝળકી ઉઠશે. એમ કહેવું અતિશયેાકિત ભર્યું નથી, કે નવા ઉગતા લેખકેામાં એમણે પોતાના લેખેાથી ઉત્તમ છાપ બેસાડી છે; જેમાં એમને સૂક્ષ્મ અભ્યાસ અને ચિંતન દૃષ્ટિગોચર થાય છે. એ પેાતાના વિષયમાં એટલા પારંગત છે કે તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, ભાતિકશાસ્ત્ર (આઇન્સ્ટાઇન) અને સંગીત જેવા ગૂઢ અને કઠિન વિષયેાનું સ્પષ્ટીકરણ તે બહુ સરલતાથી કરી શકે છે.
એમના પ્રિય વિષયે। સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત-માનસશાસ્ત્ર છે, ખેદ માત્ર એ છે કે એમના અભ્યાસને અનુકૂળ અને ઉત્તેજક થઈ પડે, એવી નેાકરી એમને સાંપડી નધી; તેમ છતાં જેમને અભ્યાસ પ્રત્યે પ્રીતિ છે તે પેાતાને રૂચતી અને બંધબેસતી પ્રવૃત્તિ કાઇને કાઈ શેાધી લે છે. વળી મિજ લિસે ફિલસુફાનની સ્થાપના એમની એવી વૃત્તિનું પરિણામ છે. વસ્તુતઃ એને ઉભુ કરનાર એએ જ છે; અને એ એમનું પ્રિય બાળક− સંસ્થા છે.
જાણીતા નાટકકાર ઈબ્સનના ડીલ્સ હાઉસને અનુવાદ ઢીંગલી” એ
૧૨૫