________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મુખ્ય શહેરોમાં સમારંભ રચાઈ, એમને માન અપાયું હતું, તે દર્શાવે છે કે ગુજરાતી પ્રજાને એમના પ્રતિ કેટલે બધે ચાહ અને સદભાવ છે.
ખરે, એમની અપૂર્વ કવિત્વશક્તિ, સમર્થ લેખનશૈલી, તેજસ્વી બુદ્ધિ અને નૈસર્ગિક રચનાને કારણે એમનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અને ખું છે; અને વીસમી સદીના સાહિત્યની પ્રથમ ત્રીશીને ન્હાનાલાલ યુગનું ઉપનામ અપાય છે તે વાજબી છે અને તે લેખકના માટે ખચિત માનભર્યું છે.
નીચે એમના ગ્રંથની યાદી આપી છે, તે પરથી જોઈ શકાય છે કે અમુક અંતરે એમની કલમમાંથી નવીન કૃતિઓ નિયમિત રીતે ઝરતી રહી છે અને તે પ્રવાહ હજુ ચાલુ છે, એ ઓછું આનંદજનક નથી.
એમના ગ્રંથની યાદી ૧ કેટલાંક કાવ્ય, ભા. ૧ લે (બે આવૃત્તિઓ) સન ૧૯૦૩ ૨ રાજસૂત્રોની કાવ્ય ત્રિપુષ્ટિ
- ૧૯૦૩-૦૫-૧૧ ૩ વસૉત્સવ (ત્રણ આવૃત્તિઓ )
૧૯૦૫ ૪ કેટલાંક કાવ્યો ભા. ૨ જે (બે આવૃત્તિઓ )
૧૯૦૮ ૫ ઇન્દુ કુમાર, અંક ૧લો (ત્રણ આવૃત્તિઓ )
૧૯૦૯ ૬ બહાના બહાના રાસ, ભાગ ૧લો (છ આવૃત્તિઓ) ૧૯૧૦ ૭ શ્રીમદ્ ભગવદ્ગીતા, સમલોકી
૧૯૧૦ ૮ જયા-જયન્ત (ચાર આવૃત્તિઓ )
૧૯૧૪ ૯ મેઘદૂત સમોકી
૧૯૧૭ ૧૦ ઉષા (પાંચ આવૃત્તિઓ)
૧૯૧૮ ૧૧ ચિત્રદર્શને
૧૯૨૧ ૧૨ રાજર્ષિ ભરત (બે આવૃત્તિઓ )
૧૯૨૨ ૧૩ પ્રેમકુંજ (બે આવૃત્તિઓ ) ૧૪ પ્રેમભક્તિ-ભજનાવલિ ૧૫ સાહિત્ય મન્થન ૧૬ વૈષ્ણવી ષડશ ગ્રન્થ, સમશ્લોકી (બે આવૃત્તિઓ) ૧૯૨૫ ૧૭ શકુન્તલાનું સંભારણું, સમશ્લોકો (બે આવૃત્તિઓ) ૧૯૨૬ ૧૮-૧૯ યુગપલટો અને મહા સુદર્શન (બે આવૃત્તિઓ ) , ૧૯૨૭ ૨૦ ઉધન (બે આવૃત્તિઓ) ૨૧ અર્ધ શતાબ્દિના અનુભવ બેલ (બે આવૃત્તિઓ ) ,
૧૧૮
» ૧૯૨૪