________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નદાશ કર બાલાશ કર પડયા
એએ રાજપીપળાના વતની છે; અને રાજપીપળા–નાંદોદમાં જ એમના જન્મ તા. ૩૦ મી ઑગષ્ટ ૧૮૯૩ ના રાજ થયા હતા. એમના પિતાનું નામ ખાલાશંકર કાળાભાઈ પંડયા અને માતાનું નામ ગ`ગામાઇ કૃપાશ કર પંડયા છે. એમણે બી. એ., સુધી અભ્યાસ કર્યો છે તેમજ સરકારી કેળવણી ખાતાને એસ. ટી. સી., ને ડિપ્થેામા પણ મેળવ્યેા છે. સન ૧૯૦૪ થી ૧૯૧૯ સુધી જજૂદી જૂદી સ્કુલામાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ ગાંધીજીએ સરકારી શાળાએ અસહકાર જાહેર કરતાં ગ્રાન્ટ-ઇન-એઇડવાળી સ્કુલ સાથે સંબંધ ત્યજી દઇ, પોતે અસહકારી ચળવળમાં જોડાયલા. સન ૧૯૨૬ સુધી સુરતની વિનયમંદિર શાળાના હેડમાસ્તર તરીકે કામ કરેલું: તે પછી તેઓ જાહેર સેવાકાર્યોંમાં પડેલા છે. હાલમાં સત્યાગ્રહની લડાઈમાં સુરત જિલ્લા તરફથી એક મુખ્ય કા કર્તા તરીકે સરસ કામ કરી રહ્યા છે. એમના પ્રિય વિષય વૈષ્ણવ સાહિત્યના અભ્યાસ, ખાસ કરીને ચૈતન્ય સંપ્રદાયના અને તે માટે એમણે બંગાળા, એરિસા આદિ સ્થાને માં પ્રવાસ પણ કરેલા છે. એમનું પ્રથમ કાવ્ય સન ૧૯૦૪માં બુદ્ધિપ્રકાશ'માં આવેલું; અને પ્રથમ ગ્રંથ પાગલ હરનાથ’–એક બંગાળી સાધુ પુરુષના પત્રા— બંગાળી પરથી સન ૧૯૧૨માં બહાર પડયા હતા.
એમના ગ્રંથાની યાદીઃ
૧. પાગલ હેરનાથ
[બંગાળાના એક સતના ભક્તિ વિષયક પત્રાનું અંગાળીમાંથી ભાષાંતર.]
૨. શ્રીકૃષ્ણે ચૈતન્ય ભા. ૧
..
[સ્વ. શશિકુમાર ઘેષકૃત “અમીય નિમાઇ ચરિત” ના છ ભાગ પૈકી પ્રથમ ભાગને અનુવાદ.] ૩. સંસાર દણુ
[સ્વ. રમેશચંદ્ર દત્તની ‘સમાજ’ નવલકથાને અનુવાદ.] ૪. પ્રાણચિકિત્સા
૫. રાજાષ અશોક
[બંગાળી તથા વિસેન્ટ સ્મિથના ઈંગ્રેજી ગ્રંથના આધારે]
* અપ્રકટ છે.
ઇ. સ. ૧૯૧૨
૧૧૨
19
17
22
૧૯૧૩
૧૯૧૪
૧૯૧૫ ૧૯૧૬ –૧૭