________________
નર્મદાશંકર દેવશંકર મહેતા
સ્વરાજ્યમ્યુનિસિપલ કાર્યમાં વ્યતીત કરે છે. તેઓ સરકાર નિયુક્ત મ્યુનિસિપલ સભ્ય છે; અને હમણું સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષપદે બિરાજે છે. સ્થાનિક સ્વરાજ્યની ઈલાકાની સંસ્થાના ( Local self Govt. Institute) તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે. અમદાવાદમાં સ્થાનિક સંસ્થાઓના નોકરોને શિક્ષણ આપવાનો કલાસ ઈલાકાની ઉપરની સંસ્થા તરફથી કાઢવામાં આવ્યો છે તેના તેઓ ચાલક છે, અને શિક્ષક પણ છે.
તેમણે સોસાઈટી તરફથી અખાત ગીતા, પંચીકરણ અને ગુરૂશિષ્ય એ કાવ્યોનું સંશોધન કરી, એક વિસ્તૃત ઊઘાત સાથે તે એડિટ કરવાનું તેમજ ઉપનિષદ્ વિષે એક સ્વતંત્ર ગ્રંથ લખી આપવાનું સ્વીકાર્યું છે.
તે સાથે એમના છૂટક લેખો એક સ્વતંત્ર ગ્રંથરૂપે છપાય તો તત્ત્વજ્ઞાનના વાચકને તેમાંથી ખચિત ઘણું જાણવાનું અને શિખવાનું મળી આવે.
એમના ગ્રંથોની યાદી ૧. સતી નાટક
સન ૧૮૮૫ ૨. શ્રુતિસાર સમુદ્રણ [તોટકાચાર્ય ]
સન ૧૮૯૨-૯૩ ૩. વૈરાગ્ય શતક ૪. સુપ્રજનનશાસ્ત્ર
સન ૧૯૨૨-૨૩ ૫. સંધ્યા કર્મ વિવરણ
સન ૧૯૨૦-૨૧ ૬. હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ પૂર્વાર્ધ
સન ૧૯૨૩-૨૪ ૭. , , ઉત્તરાર્ધ
સન ૧૯૨૪-૨૫ 6. Evolution of the conception of Pranave
૧૧૧