________________
છગનલાલ વિદ્યારામ રાવળ
એવી જ રીતે જુના સ્વરવિભાગના ગુજરાતી શબ્દને સંગ્રહ કરેલ તે ગોંડળ જ્ઞાનકેષમાં દાખલ કરવા એમણે મોકલી આપ્યો છે.
આમ એમની સાહિત્ય સેવા ઉપયોગી અને સ્તુત્ય છે; અને એક શિક્ષક તરીકે એમને જેબ આપે એવી છે.
એમના ગ્રંથની યાદી ૧ (ચોખવટ) સ્વચ્છતા [૭ આવૃત્તિઓ થઈ છે] સન ૧૮૯૧ ૨ ઋતુ વર્ણન કાવ્ય
૧૯૮૬ ૩ જાવજીનું જીવન ચરિત્ર [મરાઠી પરથી]
૧૮૯૭ ૪ પંચૅકિય ચરિત્ર [વિધવિધ હિન્દી કાવ્યસંગ્રહ]
૧૮૯૮ ૫ સજજન તે સજજન [મરાઠાને અનુવાદ]
૧૯૦૫ ૬ મનુનાં નીતિવચનં ભા. ૧ (મરાઠીનું ભાષાંતર) ૭ રાજપીપળા સ્ટેટની ભૂગોળવિદ્યા
૧૯૧૦ ૮ વૈદિક વિલાસ ભા. ૧
૧૯૧૫ ૯ , , ભા. ૨
૧૯૧૭ ૧૦ , , ભા. ૩
૧૯૨૬ ૧૧ જીવહિંસા નિષેધ ભા. ૧ (બે આવૃત્તિઓ
૧૯૧૩ ૧૨ ), ભા. રજે
૧૯૨૩ ૧૩ બ્રિટિશ રાજ્ય પહેલાં ગુજરાતની આર્થિક સ્થિતિ ૧૪ કવિ પ્રેમાનંદકત વિષ્ણુસહસ્ત્ર નામ [કાવ્ય] ,
૧૯૨૦ ૧૫ વિલાસિની અથવા સત્યને જય [મરાઠીને અનુવાદ] ૧૬ પ્રાચીન કાવ્ય સુધા ભા. ૧
૧૯૨૨ ૧૭ ) ભા. ૨
૧૯૨૨ ભા. ૩
૧૯૨૪ ભા. ૪
૧૯૨૪ ભા. ૫
૧૯૨૪ ૨૧ ઠંડા પહેરની વાતે ભા. ૧
૧૯૨૫ ૨૨ બાદશાહી વખતમાં કાજીઓના ઇન્સાફ ૨૩ ગુજરાતના રસ કલોલ
૧૯૨૯
૧૮
છે
૧૯૨૮