________________
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા
એલ્ફિન્સ્ટન કૉલેજ તથા જૂનાગઢની બહાઉદ્દીન કૅાલેજમાં અભ્યાસ કર્યાં હતા. જેવી હેમની સજ્જનતાની તેવી જ હુંમની સ્વતંત્રતાની છાપ હેમના પ્રેફેસરે અને સહાધ્યાયીએ ઉપર તેઓએ પાડી હતી. મૅથેમૅટિક્સ વિના હેમના ભક્ત વિષયેા પાકા હતા અને હેમાં પણ હુમનું અંગ્રેજી અને સંસ્કૃતનું જ્ઞાન ખાસ સારૂં ગણાતું. કૅલેજમાં વ્હેમનું નિમન્ધલેખન ખાસ પ્રશંસાપાત્ર ગણાતું અને હુંમાં તેએ ઊંચે નંબરે આવતા. ક્રીકેટ, ટેનિસ, ફૂટોલ વગેરેને તેમ જ દેશી રમતાને હેમને ખૂબ શેખ હતા. તેઓ નાથ કૈટ શીલ્ડ”માં પે!તાની કાલેજ તરફથી રમતા. બી. એ. માં હેમને ઐચ્છિક વિષય ન્યાય અને તત્ત્વજ્ઞાન હતા. તેએ ઇ. સ. ૧૯૦૬ માં બી. એ. માં સેકન્ડ કલાસમાં ઉંચે નંબરે પાસ થયા હતા.
66
એમ. એ. માં કેમિસ્ટ્રી લઇ પ્રે. ગરની ટેકનાકેમિકલ લખેોરેટરીમાં અભ્યાસ કરેલા, પરન્તુ નાદુરસ્ત તબિયતે હેમને પરીક્ષામાં બેસવા દીધેલા નિહ. એમ. એ. તે અભ્યાસ કરતે કરતે તેએ સાથે સાથે એલ એલ. બી. ની ટર્મ્સ રાખતા. ઇ. સ. ૧૯૧૩માં તેઓ એલએલ. મો, થયા. એમના જીવનમાં તે બી. એ. થયા ત્યારથી હોમરૂલ લીગની ચળવળમાં અતિશ્રમ યુક્ત અગ્રેસર ભાગ જેમા તાં દમની બીમારીના કાયમી ભાગ થઇ પડયા ત્યાં સુધીના સમય દસકા વધારેમાં વધારે અગત્યના છે. ઈ.સ. ૧૯૦૬ થી ઈ.સ. ૧૯૩૭ ની સકે હેમાં ઈ.સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૧૩ સુધીના વોંધ ને ઈ.સ. ૧૯૧૪ થી ઇ.સ. ૧૯૧૭ સુધીનેા ઉત્તરાધ, હાઇસ્કૂલ અને કૅલેજમાં અભ્યાસ કરતે કરતે હેમણે જે અનેકદેશીય શક્તિએ બીજરૂપે દર્શાવેલી તે ઇ,સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૧૭ માં સર્વનું લક્ષ ખેંચે એમ પ્રકટ અને પ્રશ્ચિત થઇ.
તેઓ સિનિયર બી. એ. ના અભ્યાસ એલ્ફિન્સ્ટન કૅલેજમાં ૧૯૦૫ માં કરતા હતા ત્યારથી હેમણે ‘સમાલેચક” ત્રૈમાસિકનું તંત્ર પોતાના હાથમાં લીધું હતું. “સુમન–સંચય" નામની લેખમાલા તેએ. તન્મય’' ઉપનામથી લખતા. તે ઉપરાંત ચરિત્રકા, નેધા, લેખે વગેરે લખતા. તે અરસામાં હેમણે કાવ્યો પણ રચવા ને પ્રકટ કરવા માંડયાં હતાં. ટ્રકામાં, તેએ કાલેજમાં હતા ત્યારથી જ બી. ગે; તો પુર્વે લેખક તરીકે અને વા તરીકે ક્રમે ક્રમે પીતા ચતા તો
3] '!