________________
સ્વયંની નિર્બળતા સાથે સાક્ષાત્કાર કરવો જ સાચું શિક્ષણ છે.
પોતાના અજ્ઞાનનો નિખાલસ પરિચય મેળવવો જ યથાર્થ સ્વાધ્યાય છે.
તથા તૂટી અને દોષનું આત્મનિરીક્ષણ કરવું તે જ વિવેકપૂર્વક અધ્યયન છે.
બાકી દંભી જાહેરાતો અને મિથ્યાભિમાનના
પ્રદર્શનથી મોટું કોઈ પતન નથી.
nyume
a
Bw
સ્વામી તદ્રુપાનંદ