SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૩) જે કંઈ અજ્ઞાત નથી, કંઈ જ્ઞાત નથી; છે માત્ર સાત-અજ્ઞાતથી જે પર હોય તે. નિદિધ્યાસનનો નિષ્કર્ષ કંઈક આવો છે. 'मायाकल्पितदेशकालकलना “શી મૂર્ખતા એ ઊંધની; અજી! હું નહીં તો ન્ગ કહીં?” “નહીં જ્ઞાન જ્ઞાતા જોયમેસે એક ભી હૈ વાસ્તવિક” જ્ઞાતે તત્તે : સંસદા નામ, રૂપ,ગુણ, સબ ગલત! જાગ! જાગ! મન! જાગ!” “મનપણ, તનપણ, સગપણ મિથ્યા જગપણ ને ક્યાં રહેવું રે? આતમ પણ ઊલસે એવું રે!ચૈિતન્ય સાગર ઘૂઘવે છે ... . . તન્મયતન્મય..તન્મય..છે; પૃથિવી ને વ્યોમ” “સો...હં.હો...હં. વૃદ્ધો.. ૪. કુત્તોડ...૪...શિવોS...૬ સ્વયં જ્યોતિઃ પs.૬ સત્ જિતુ માનવસ્વરૂપોડ ' નિદિધ્યાસનના નિષ્કર્ષ પર દષ્ટિપાત કર્યા બાદ હવે આપણે તેનાં અંગો પર વિચારણા આરંભીએ. આપણી વિચારણાનો કમકમે...કમે આગળ વધશે....અને ક્રમાંકના અંતિમ ચરણને સ્પર્શ કરતાં ત્યાં નહીં હોય અનુકમ કે અંત નહીં હોય શુભારંભ કે સમાપ્તિ અને છતાં અમ્મલિત, અખંડિત, વિચારણાના ‘પ્રવાહ સાતત્યને સમજવા નીચેના કમને અનુસરવાનો નમ્ર પ્રયાસ આપણે ચાલુ રાખવો પડશે. યમ પ્રાણસંયમ નિયમ આસન પ્રત્યાહાર ભાગ મૂળબંધ ધારણા મીન દેહામ દષ્ટિસ્થિરતા સમાધિ કાળ ધ્યાન દેશ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy