________________
(૧૬) શરીર કે ઉપાધિ સાથેના ગાઢ તાદાત્મથી અવિઘા તારા આત્મા જ જવરૂપે ભાસે છે. થતિમાં તો સ્પષ્ટ છે કે...
__ कामान्य: कामयते मन्यमानः सः कामभिर्जायते तत्र तत्र।
पर्याप्त कामस्य कृतात्मनस्तु इहैव सर्वे प्रविलीयन्ति कामाः॥२॥
ભોગોના વિષયોનું ચિંતન કરાનાર, તે કામનાઓના યોગથી જ્યાં તે * પ્રાપ્ત થાય છે ત્યાં જન્મ લે છે. પણ જેમની વાસના અહીં જ પૂરી થઈ ગઈ છે તેમની કામના વિલીન થયેલી માનવી; તેમનું ચિત્ત શુદ્ધ
જાણવું”
આ ઉપરથી સ્પષ્ટ છે કે આત્મા શરીરથી જુદો છે શરીરો બદલાય છે તે બદલાતો નથી અને વાસના મુજબ જીવાત્મા જન્મ લેવા આગળ વધે છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ તેવું જ સૂચન છે: "उत्क्रामन्तं स्थितं वापि भुन्जानं वा गुणान्वितम्।" શરીર છોડીને જતાં, શરીરમાં રહેલા અથવા વિષય ભોગવતા હોવા છતાં અશાની તેને જાણતા નથી. શાની, શાનચક્ષુવાળા જ તેને જાણે છે: વિમૂહ નવન્તિ પરન્ત નરસુદા” જે દેહથી આત્મા ભિક ન હોત તો સ્મૃતિમાં જે યોગસ્કની વાત છે; તે કદી સંભવી ન શકે અને શ્રીકવર પરમાત્માએ તેવો ઉપદેશ ન આપો હોત. અર્જુનની શંકાનું સમાધાન કરતાં ભગવાને કહ્યું છે કે યોગભ્રષ્ટ જીવાત્મા સદાચારી અને શ્રીમંતને ત્યાં અથવા બુદ્ધિમાન ગૃહસ્થ યોગીને ત્યાં જન્મ લે છે. તેથી સ્પષ્ટ છે કે શરીરથી આત્મા ભિન્ન છે અને આત્મા શરીર થઈ શકે નહીં
शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। अथवा योगीनाम् एव कुले भवति धीमताम्।
(અધ્યાય-૬, ગીત)