SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) હિ . =અને માપ લે માર = અસરૂપ - મિથારૂપી -જે દેહ છે તે હું નથી, = તે જ શાન છે તેવું વિદ્વાનો - શાનીજનો તત્ શાન મતિરિ તુ उच्यते - કહે છે. અ સમ:' = હું સમ છે” સમ- અર્થાત વિષમભાવરહિત. બ્રહ્મ વિષમભાવરહિત છે, વિરોધરહિત છે, નિરોધમુક્ત છે. અને તે જ બ્રહ્મ હું છું અને સમ: શાન્ત: સ્વભાવયુક્ત હું જ બ્રહ્મ છું. આવી અપરોક્ષ અનુભૂતિ જ શાન છે. જ્યાં વિરોધ છે; વિષમતા છે ત્યાં ભેદ છે. હું વિષમભાવથી ભિન્ન છે તેથી જ અભેદ છું. જ્યારે શરીર વિષમભાવ અને ભેદથી યુક્ત છે. હું અભેદ છું, એક છું. એક્યાં વિષમ કે અવિષમ શું? સમત્વ અને અસમત્વ શું? જ્યારે શરીરને ભેદ છે - જાત, નાત, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ વળી દેહને ભેદ છે ત્રણ પ્રકારના સ્વગત, સ્વજાતીય, વિજાતીય, ઉપરાંત શરીર દેશ, કાળ અને વિષયથી બદ્ધ છે. જ્યારે હું તો “નિલ દિ સમ ત્રણ” ગીતામાં કહ્યા મુજબ નિયમ અને સમનું બ્રહ્મ છું. શરીરના દોષ મારામાં નથી અને હું તો જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ તેમ જ દેશ, કાળ અને વસ્તુથી મુક્ત; અપરિચ્છિન્ન બ્રહ્મ તત્વ હું છું. નથી મારે પુછ્યું કે પાપ નથી સુખ કે દુખ નથી સ્વર્ગ કે નરક નથી સગતિ-અવગતિ; નથી ધર્મ-અધર્મ નથી સ્વીકાર કે ત્યાગી અરે નથી મારા માટે કોઈ સજજન કે કોઈ દુર્જન - આવી વિષમતાનું હું અધિષ્ઠાન છું. ડાકુ અને દાનવીરના ભેદ તો મારા સ્વપ્નનાં પાત્રો જેવા ભેદ છે. એક જ મન સ્વપ્નમાં જેમ અનેક પાત્રો જેવા ભેદ પેદા કરે છે; પણ ભારતમાં તે અભિનય કરનાર મન જ ન રહેતાં ભેદ ભાગી જાય છે. પલકવારમાં પલક ખૂલતાં જ નથી રહેતો સ્વપ્નદ્રષ્ટા નથી રહેતી સ્વપ્નસૃષ્ટિ, નથી સ્વપ્નના ભેદ અને સમજાય છે કે બધું મન જ ઊભું કરે છે. ક્યાંય કોઈ વિષમતાં નથી. તેવી જ રીતે જ્યારે અવિદ્યાની નિદ્રા તૂટે છે ત્યારે જ શાન થાય છે કે હું નથી વિરોધ,
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy