SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ शिवमस्तु सर्वजगतः ॐ ह्रीँ अर्हं नमः तपोगच्छ्गगननभोमणि - श्रीरत्नशेखरसूरिविरचित શ્રાદ્ધવિધિ પ્રકરણ (સ્વોપજ્ઞ વિધિકૌમુદી ટીકાના) ભાષાન્તર સહિત ટીકાકારનું મંગલાચરણ (शार्दूलविक्रीडितवृत्तम् ) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पंद, पञ्च श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मनाम् । द्वैधा पञ्च सुपर्वर्णां शिखरिण: प्रोद्दाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥१॥ જેઓ અપૂર્વ-માહાત્મ્યથી અને મનોવાંચ્છિતના દાનથી; એમ બન્ને પ્રકારે વિદ્વાનોને હંમેશા પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠિઓ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપો. ( આર્યાવૃત્તમ્) श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च । विवृणोमि स्वोपज्ञ --‘શ્રાદ્ધવિધિપ્રળ' વિશ્ચિત્ ॥૨॥ શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સદ્ગુરુઓને પ્રણમીને સ્વ-રચિત “શ્રાદ્ધવિધિ” પ્રકરણનું સ્વલ્પ વિવેચન કરું છું. ટીકા કરવાનું પ્રયોજન युगवरतपागणाधिपपूज्यश्रीसोमसुन्दरगुरूणाम् । वचनादधिगततत्त्वः सत्त्वहितार्थं प्रवर्त्तेऽहम् ॥ ३ ॥ યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સોમસુંદર ગુરુના વચનથી જાણ્યા છે તત્ત્વને એવો હું (તત્ત્વને જાણીને) ભવ્ય પ્રાણીના હિતને માટે (આ ગ્રંથની રચના માટે)નો પ્રયત્ન કરું છું.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy