________________ શa૮ ] કાજ ધ્યાનમાં [ ગુઝરાતી ટો :આ હવઈ ધર્મધ્યાનના ચાર પાયા કહીઈ છઈ. આજ્ઞાવિચય 1. અપાયવિચય 2, વિપાકવિચય 3, સંસ્થાનવિય 4, આજ્ઞા વીતરાગની તેહનું વિચય કરતાં ચિંતન તે આજ્ઞાવિચય 1. અપાય તે રાગદ્વેષ તેહનું વિઘનરૂપ છઈ તેહનું ચિંતન 2. વિપાક તે કર્મના શુભાશુભરૂપ તેહનું ચિંતન 3. સંસ્થાન તે લેક પુરુષાકૃતિ ચિંતનરૂપ 4. તે વિશુદ્ધ વેશ્યા તેજ, પદ્મ શુક્લરૂપ ભાવ તે આમપરિણામની નિર્મળતા જ્ઞાનબોધ વીર્યની વિશુદ્ધતાઈ વૈરાગ્ય નિરાશસ પરિણામની વિશુદ્ધિ ધર્મધ્યાન ઉપજઈ. 9 ઢાળ પ/૧૦ ( ધર્મધ્યાનમાં મૈત્રી આદિ સહાયક-સ્વર્ગના હેતુ) મુળ - સ્વર્ગહેતુ કહિઓ ધર્મધ્યાન, દૂબેદારે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુકલધ્યાન, તે અપવર્ગ દેવાનું પ્રધાન...૧૦ ટો - તે ધર્મધ્યાન સ્વર્ગ પ્રાપ્તિનું હેતુ છઇ. મૈત્રી, પ્રમેહ, કરુણા, મધ્યસ્થતાદિક પદસ્થ પિંઠસ્થાદિ ખંતી અજવાદિક એ સર્વ ધર્મસ્થાનાદિ અવલંબન-સહાય છઈ ઉદારઈ દ્રવ્ય કરી ભાવ પ્રધાનતા થાઈ હવઈ એથું શુકલધ્યાન તે અપવર્ગ–મેક્ષ-દેવાનઈ ધેરી–પ્રધાન છઈ. ધર્મ ધ્યાનથી વિશુદ્ધ હેતુ કારણુઈ પ્રધાન ભાવ પ્રધાન સંઘયણ, પ્રધાન શ્રેતાદિક હેતુ જનિત છઈ, તે પણિ ચાર ભેદઈ છઈ તે કહઈ છઈ..૧૦ કાળ 5/11 ( શુકલધ્યાનના ચાર ભેદ ) મૂળ - પ્રથમ ભેદ નાનામૃતવિચાર, બીજું એક્યશ્રુત સુવિચાર; સૂક્ષ્મક્રિય ઉછિન્નહ કિયા, અપ્રતિપાત ચઉભેદ એ લહ્યા૧૧ બે - તેના પ્રથમ ભેદનું નામ નાનાશ્રુતવિચાર પૃથકત્વવિતર્ક સવિચાર 1, બીજા ભેદનું નામ એકવિતર્ક અવિચાર, ત્રીજાનું નામ સૂફમક્રિયા અપ્રતિપાતી 3, ચેથા પાયાનું નામ ઉચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી 411